પાકિસ્તાનને બરબાદ કરવા માટે અગ્નિ-5 મિસાઇલ પૂરતી છે
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનને 'પાઠ' શીખવવા માટે કડક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકી આપી રહ્યું છે. જો યુદ્ધ ફાટી નીકળે તો ભારત પાસે 'અગ્નિ', 'ત્રિશૂલ', 'બ્રહ્મોસ' જેવી મિસાઇલો છે જે પાકિસ્તાનને એક ક્ષણમાં નષ્ટ કરી શકે છે.
Read More