વૈભવી નહીં જરૂરિયાત! ગુજરાતમાં કાર માલિકોની સંખ્યામાં 15 વર્ષમાં ત્રણ ગણો વધારો

દર 16માંથી એક વ્યક્તિ પાસે કાર છે : દ્વિચક્રી વાહનો ચિંતાજનક દરે વધ્યા : દર ત્રણમાંથી એક ગુજરાતી પાસે બાઇક છે
Read More

મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ

લોગ વિચાર : સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉપસ્થિત થયો હતો. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઉમટતી ભક્તિપ્રવાહ સાથે પૂજા-અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે. મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું. ‘ૐ નમ: શિવાય’ અને […]
Read More

હર...હર... મહાદેવ; ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તોની ભીડ : મધ્યરાત્રિએ સમાપ્ત

આજે વાહનો પર પ્રતિબંધ : રાજ્યના ગૃહમંત્રી બપોરે પૂજા બાદ અખાડાના સંતો અને મહંતોની મુલાકાત લેશે : રવેડીના રસ્તાઓ પાણીથી ધોવાયા અને બેરિકેડ કરવામાં આવ્યા: રાત્રે 9 વાગ્યે મૃગીકુંડમાં સંતોના શાહી સ્નાન સાથે મેળાનું સમાપન
Read More

મહાકુંભનું મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સમાપન

2019ના કુંભમેળા કરતાં અઢી ગણા વધુ ભક્તો : અંતિમ અમૃતસ્નાનમાં ભક્તોની ભીડ ઉમટી પડી : પહેલા ત્રણ કલાકમાં 25 લાખ લોકોની આસ્થાની ડુબકી : કુલ સંખ્યા 66 કરોડ સુધી પહોંચવાની ધારણા : યોગી આદિત્યનાથ સતત હાજર
Read More

સોમનાથ મહાદેવ અને મંદિરનાં રેતશિલ્પ બનાવ્યું

મહોત્સવ દરમ્યાન દેશભરના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
Read More

Chardham Yatra 30 એપ્રિલથી શરૂ થશે : ઓનલાઇન નોંધણી 11 માર્ચથી શરૂ થશે

આ વર્ષે, ચારધામ યાત્રા 60 ટકા ઓનલાઈન અને 40 ટકા ઓફલાઈન નોંધણી પ્રક્રિયા કરાશે
Read More

pigeons કારણે 60 થી વધુ રોગોનું જોખમ : શ્વસન દર્દીઓમાં 15%નો વધારો

બીટ અને પીંછામાં 20 થી વધુ બેક્ટેરિયા : એક યુનિવર્સિટીના સંશોધનમાં ખુલાસો
Read More

યોગી આદિત્યનાથ સૌથી વધુ વખત મહાકુંભની મુલાકાત લેનારા મુખ્યમંત્રી બન્યા

લોગ વિચાર : 45 દિવસ ચાલનારા મહાકૂંભમાં ઉતર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 12 વાર પ્રયાગરાજની મુલાકાત લીધી છે.સૌથી વધુ વાર મહાકુંભની મુલાકાત લેનારા તેઓ મુખ્ય પ્રધાન બની ગયા છે. 13 જાન્યુઆરીએ મહાકુંભનો શુભારંભ થયો હતો અને 19 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન યોગીએ પૂજય શંકરાચાર્યો, સંત મહાત્માઓની મુલાકાત લીધી હતી અને સાથે જ વિવિધ એકિઝબીશન, બંધારણ-ગેલરી અને […]
Read More

શહેરી ગુજરાતીઓ પ્રોસેસ્ડ ફૂડ અને ઠંડા પીણાં પર 13.6 ટકા ખર્ચ કરે છે

દેશભરમાં ગુજરાતીઓનો આવો સૌથી વધુ ખર્ચ : દૂધ પર 9.2 ટકા અને અનાજ - કઠોળ પર માત્ર 5.3 ટકા : કેન્દ્ર સરકારના અહેવાલમાં ચોંકાવનારા તારણો
Read More

Telangana tunnel accident : બે એન્જિનિયર સહિત ફસાયેલા તમામ આઠ લોકોના બચવાની શક્યતા ઓછી

સુરંગ 25 ફૂટ સુધી પાણી, કાદવ અને માટીથી ભરેલી છે : બીજા છેડેથી કોઈ પ્રતિભાવ મળતો નથી
Read More
1 9 10 11 12 13 55