દેશ-વિદેશના અબજોપતિઓ પણ મહાકુંભની આભામાં સાક્ષી બનવા આવ્યા
કેટલાક ધનિક લોકો મહાકુંભમાં આવીને સંતો અને ભક્તોની સેવા કરીને પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે, જ્યારે મુકેશ અંબાણી ભક્તોના આરામ માટે 'કમ્પા આશ્રમ'નું આયોજન કરી રહ્યા છે, અદાણી ઇસ્કોનની મદદથી લાખો ભક્તો માટે મફત ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે : નવીન જિંદાલ પરિવાર પણ મહાકુંભમાં આવશે
Read More