3થી 8 માર્ચ અંબાજીમાં ગબ્બર રોપવે સેવા બંધ રહેશે

લોગ વિચાર : બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર રોપવે સેવાઓ 6 દિવસ સુધી બંધ રહેશે. આગામી સોમવારને 3 માર્ચથી 8 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રાખવામાં આવશે. રોપવે ની વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીના કારણે સેવા બંધ રાખવામાં આવશે. યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફક્ત છ દિવસ માટે રોપવે […]
Read More

આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે

ગ્રહણ દરમિયાન હોળી રમવી કે નહીં તે અંગે લોકો મૂંઝવણમાં હોય તે સ્વાભાવિક છે.
Read More

Puna Rape Case : નિર્ભયાકાંડ જેવા પુના બળાત્કાર કેસમાં, બળાત્કારીની આખરે ધરપકડ

આરોપીઓની માહિતી આપવા પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું : ડોગ સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી 70 કલાકે આરોપી પકડાયો
Read More

મહાકુંભના સમાપન પછી, મુખ્યમંત્રી યોગી આગામી મિશનમાં વ્યસ્ત : સફાઈ કર્મચારીઓ સાથે સંગમ ઘાટ પહોંચ્યા; પોતે કચરો એકત્રિત કર્યો

મહાકુંભના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા: મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા
Read More

કર્મચારીઓને આંચકો લાગશે? પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા

શેરબજારની મંદી તથા બોન્ડ આવકમાં ઘટાડાનુ ગ્રહણ : આ નિર્ણય આવતીકાલે PF ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં લેવામાં આવશે.
Read More

વૈભવી નહીં જરૂરિયાત! ગુજરાતમાં કાર માલિકોની સંખ્યામાં 15 વર્ષમાં ત્રણ ગણો વધારો

દર 16માંથી એક વ્યક્તિ પાસે કાર છે : દ્વિચક્રી વાહનો ચિંતાજનક દરે વધ્યા : દર ત્રણમાંથી એક ગુજરાતી પાસે બાઇક છે
Read More

મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ

લોગ વિચાર : સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉપસ્થિત થયો હતો. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઉમટતી ભક્તિપ્રવાહ સાથે પૂજા-અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે. મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું. ‘ૐ નમ: શિવાય’ અને […]
Read More

હર...હર... મહાદેવ; ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તોની ભીડ : મધ્યરાત્રિએ સમાપ્ત

આજે વાહનો પર પ્રતિબંધ : રાજ્યના ગૃહમંત્રી બપોરે પૂજા બાદ અખાડાના સંતો અને મહંતોની મુલાકાત લેશે : રવેડીના રસ્તાઓ પાણીથી ધોવાયા અને બેરિકેડ કરવામાં આવ્યા: રાત્રે 9 વાગ્યે મૃગીકુંડમાં સંતોના શાહી સ્નાન સાથે મેળાનું સમાપન
Read More

મહાકુંભનું મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સમાપન

2019ના કુંભમેળા કરતાં અઢી ગણા વધુ ભક્તો : અંતિમ અમૃતસ્નાનમાં ભક્તોની ભીડ ઉમટી પડી : પહેલા ત્રણ કલાકમાં 25 લાખ લોકોની આસ્થાની ડુબકી : કુલ સંખ્યા 66 કરોડ સુધી પહોંચવાની ધારણા : યોગી આદિત્યનાથ સતત હાજર
Read More
1 22 23 24 25 26 68