રામ મંદિર પરિસરમાં પણ ભવ્ય દિપોત્સવ યોજાશે : મંદિરના પરિસરને રંગોળીથી શણગારવામાં આવશે

રામ મંદિર પરિસરમાં પણ ભવ્ય દિપોત્સવ યોજાશે : મંદિરના પરિસરને રંગોળીથી શણગારવામાં આવશે
Read More

શિયાળે સુરત ભલું!

ભગવતીકુમાર શર્મા એક જાણીતા દુહામાં ‘શિયાળે સોરઠ ભલો' એમ કહેવાયું છે. સોરઠના શિયાળાનો તો મને ઝાઝો અનુભવ નથી, તેથી તે વિશે તો હું કાંઈ કહી ન શકું, પરંતુ મારું ચાલે તો એ દુહામાં “શિયાળે સુરત ભલું' એવો સુધારો જરૂર કરું! એનો અર્થ એ નથી કે શિયાળામાં સુરતમાં હજીયે ખૂબ ઠંડી પડે છે. ના, પૃથ્વીના તાપમાનની […]
Read More

ચેન્નાઈમાં એર શો દરમિયાન ભારે ભીડ અને ગરમીના કારણે પાંચ લોકોના મોત

લોગવિચાર : ચેન્નાઈમા મરીના બીચ પર રવિવારે વાયુસેનાએ એર શોનુ આયોજન કર્યું હતુ. આ શો જોવા માટે ભારે ભીડ એકત્ર થઈ હતી. જેના કારણે બીચ પર ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. બળબળતી ગરમી અને ભારે ભીડના કારણે તબીયત બગડવાથી પાંચ લોકોના મોત નીપજયા હતા અને 230 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. શોના […]
Read More

વિશ્વના સૌથી ઊંચા 211 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દિલ્હીમાં દહન કરાશે : 4 મહિનાની તૈયારી : 30 લાખનો ખર્ચ

દ્વારકાના રામલીલા મેદાનમાં ભવ્ય કાર્યક્રમ : વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું
Read More

છત્તીસગઢમાં 40 નક્સલવાદીઓને ઠાર કર્યા બાદ CMએ કહ્યું- નક્સલવાદનો ખાત્મો એ અમારું લક્ષ્ય

એન્કાઉન્ટરમાં 400 જેટલા જવાનોએ નક્સલવાદીઓને ઠાર કર્યા, જેમાં 28 મૃતદેહો મળ્યા : અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું- અમે માર્ચ 2026 સુધીમાં દેશને લાલ આતંકથી મુક્ત કરીશું
Read More

આ વર્ષે પણ હવામાન પરિવર્તનના કારણે કાશ્મીરમાં સફરજનના પાકમાં 30 ટકાનો ઘટાડો થયો

લોગવિચાર : જળવાયુ પરિવર્તન અને અનિયમિત હવામાન પેટર્નથી સતત બીજા વર્ષે કાશ્‍મીરમાં સફરજનના ઉત્‍પાદનને ફટકો પડયો છે. આ વર્ષે ઉત્‍પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. સફરજન ઉત્‍પાદકો મુજબ મહત્‍વપૂર્ણ ફળ લાગવાના મૌસમ દરમિયાન પ્રતિકુળ હવામાનની સ્‍થિતિથી ઉપજમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજયના વિવિધ ક્ષેત્રોમાં માર્ચમાં સુકુ, ઉંચુ તાપમાન રહેલ ત્‍યારબાદ ભીનો અને ઠંડોફ એપ્રિલ અને લાંબા […]
Read More

ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું ખાસ મહત્ત્વ

વહેલી સવારે 4 વાગ્યે નિજ મંદિરના દ્વાર દર્શનાથે ખુલ્લા મુકાતા જય માતાજીના જય ઘોષ સાથે ડુંગર ગૂંજી ઉઠ્યો
Read More

સગપણોનો ઘેરાવો ઘટી રહ્યો છે

ભગવતીકુમાર શર્મા એમ લાગી રહ્યું છે કે ભારતમાંથી કેટલાંક જમાનાજૂનાં સગપણો આવતાં થોડાંક વર્ષોમાં લગભગ નામશેષ થતાં જશે. ખાસ કરીને જે લોકો સંતતિનિયમનનું પાલન કરે છે અને કરશે તેઓના સંબંધમાં આવું બની શકે તેમ છે. ભારત એટલે ઢગલાબંધ સગપણોનો દેશ. આપણે માત્ર હિન્દુ પ્રજાનો વિચાર કરીએ તોય આ વાત સ્પષ્ટ થશે. કુટુંબો જ્યારે બહોળાં અને […]
Read More

બેંક કર્મચારીઓની મજા છે! દશેરાથી દિવાળી સુધીની રજાઓ : આ દિવસો દરમિયાન બેંકો બંધ રહેશે

ઓક્ટોબરની શરૂઆતથી રજાના માહોલ : શારદીય નવરાત્રી, દશેરા અને દિવાળી જેવી મુખ્ય રજાઓનો સમાવેશ થાય છે.
Read More

મધ્યપ્રદેશના મુરેનામાં નંદી બળદના મૃત્યુ પર આવતીકાલે 28થી 30 ગામો ચૂલો સળગાવશે નહીં : અનોખો પ્રાણીપ્રેમ

આખું ગામ એકત્ર થયું અને તેના અંતિમ સંસ્કાર કર્યા: બ્રાહ્મણો મિજબાની કરશે, 15 હજાર લોકો માટે રસોડું તૈયાર કરવામાં આવશે.
Read More
1 25 26 27 28 29 55