શિયાળે સુરત ભલું!
ભગવતીકુમાર શર્મા એક જાણીતા દુહામાં ‘શિયાળે સોરઠ ભલો' એમ કહેવાયું છે. સોરઠના શિયાળાનો તો મને ઝાઝો અનુભવ નથી, તેથી તે વિશે તો હું કાંઈ કહી ન શકું, પરંતુ મારું ચાલે તો એ દુહામાં “શિયાળે સુરત ભલું' એવો સુધારો જરૂર કરું! એનો અર્થ એ નથી કે શિયાળામાં સુરતમાં હજીયે ખૂબ ઠંડી પડે છે. ના, પૃથ્વીના તાપમાનની […]
Read More