ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે*?*

લોગ વિચાર.કોમ હૈદરાબાદની નીલોફર હોસ્પિટલમાં એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સંચાલિત ટૂલ લોન્ચ થયું છે જે એક જ મિનિટની અંદર સોયથી લોહી કાઢ્યા વિના લોહીનું પરીક્ષણ કરી શકે છે. ભારતમાં આવી ટેક્નિક પહેલી વાર લોન્ચ થઈ છે. આ ટૂલ વીસથી 60 સેકન્ડમાં ફેસ-સ્કેનિંગ કરીને ઑક્સિજન હોર્મોન લેવલ બ્લડ-પ્રેશરથી માંડીને સેચ્યુરેશન અને સ્ટ્રેસ સુધ્ધાં માપી કાઢે છે. પબ્લિક […]
Read More

બાંગ્‍લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ યુનુસ રાજીનામું આપવા તૈયાર

રાજકીય પક્ષોમાં સર્વસંમતિના અભાવે કામ મુશ્કેલ બની રહ્યું છે : વચગાળાની સરકાર નવી ચૂંટણીઓ કેમ નથી કરાવતી! સૈન્યએ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું : યુનુસ પણ થાકી ગયા
Read More

વાવાઝોડું - ભારે વરસાદથી તબાહી : 31 રાજ્યોમાં એલર્ટ

કાશ્મીર સરહદ પર ઘણી શાળા - ઇમારતો ધરાશાયી : સેના દ્વારા બચાવ કામગીરી : છત્તીસગઢ સહિતના રાજ્યોમાં તાંડવ
Read More

અગ્નિવીરોએ તેમનું પહેલું યુદ્ધ લડ્યું : મિસાઇલ-રડાર સિસ્ટમનું સફળ સંચાલન

ઓપરેશન સિંદૂરમાં 3000 અગ્નિવીર જવાનોએ પણ ભાગ લીધો હતો : બે વર્ષમાં ભારતીય સેનામાં ભરતી થયેલા તાલીમ પામેલા અગ્નિવીરોએ સૈન્યના જવાનો સાથે ખભા મિલાવ્યા
Read More

હરિયાણાની મોડેલ-અભિનેત્રી ચર્ચામા : તેણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નરેન્દ્ર મોદીના ચિત્રવાળો નેકલેસ પહેર્યો

લોગ વિચાર.કોમ ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ વર્ષે ઘણી ભારતીય હસ્તીઓ આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી છે. રુચિ ગુજ્જર નામની એક મોડલ-ઍક્ટ્રેસ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી હતી. આમ તો તે જાણીતી નથી, પણ રેડ કાર્પેટ પર રુચિના ડ્રેસિંગ અને ખાસ કરીને ગળાના હારના કારણે લોકોનું ધ્યાન […]
Read More

નરેન્દ્રભાઈએ કરણી માતા મંદિરમાં નમન કર્યું : નાલ એરબેઝ પર વાયુસેનાના જવાનોને મળ્‍યા

લોગ વિચાર.કોમ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે ગુરુવારે રાજસ્‍થાનના બિકાનેરમાં નાલ એરબેઝની મુલાકાત લીધી હતી. જ્‍યાં તેઓ ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોને મળેલ, જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્‍તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્‍ફળ બનાવ્‍યા હતા. ઉતરાંત તેમણે રાજસ્‍થાન પ્રવાસની શરૂઆત કરણી માતાના મંદિરે શિશ ઝુકાવીને કરી હતી. અહીં ઉલ્લેખનિય છે કે ‘ઓપરેશન સિંદૂર' પછી પીએમ મોદીની એરબેઝની આ બીજી મુલાકાત […]
Read More

ખરાબ હવામાનમાં શ્રીનગર જતું વિમાન ફસાઈ ગયું : 220 મુસાફરોનો ચમત્કારિક બચાવ

વિમાનનું ‘નોજ કોન’ તૂટી ગયું: પાયલોટની સલાહથી આપત્તિ ટળી ગઈ
Read More