લોગ વિચાર : ચૈત્રી નવરાત્રીના આરંભને ગણતરીના દિવસો બાકી છે. ઠેર-ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીના આરતી દર્શનના સમયમાં ફેરફારની યાદી જાહેર કરવામાં આવી છે. માતાના મંદિરમાં યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમના રવિવાર ૩૦ […]
ગરમીના દિવસોમાં મૃત્યુદર 12.2 ટકા વધે છે, કાર્યક્ષમતા 15 ટકા ઘટે : અમદાવાદ સહિત 10 શહેરોના સર્વેક્ષણમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા : ભારતની 11% વસ્તી એવા શહેરો અને વિસ્તારોમાં રહે છે જ્યાં ગરમીનું જોખમ વધારે છે
લોગ વિચાર : પ્રખ્યાત કલાકાર મકબુલ ફિદા હુસૈનની ભવ્ય પેઇન્ટિંગ ‘અનટાઇટલ (ગ્રામ યાત્રા)’ એ આધુનિક ભારતીય કલાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્રિસ્ટીઝ ન્યૂ યોર્ક ખાતે યોજાયેલી સાઉથ એશિયન મોર્ડન અને ક્ધટેમ્પરરી આર્ટ હરાજીમાં આ પેઇન્ટિંગ રૂ. 118.7 કરોડ (13.75 મિલિયન) માં વેચાયું. આ કિંમત પાછલા રેકોર્ડ કરતા લગભગ બમણી છે. સપ્ટેમ્બર 2023 માં, અમૃતા […]
લોગ વિચાર : ચૈત્ર નવરાત્રીના રંગો 2025: હિન્દુ ધર્મમાં નવરાત્રીના દિવસો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન, માતા જંગદંબાના નવ સ્વરૂપોની યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. જે કોઈ નવરાત્રી પર સાચી ભક્તિથી માતા દેવીની પૂજા કરે છે, તેના બધા દુ:ખ દૂર થઈ […]