PM Modi આવતીકાલે પ્રયાગરાજમાં મહાકુંભમાં ગંગામાં સ્નાન કરશે

વડાપ્રધાન મોદીના કુંભ સ્નાન માટે 1 કલાક અનામત રખાયો
Read More

પતિને ૧૦ લાખમાં કિડની વેચવાની ફરજ પડી : પત્ની પછી પૈસા લઈને પ્રેમી સાથે ભાગી ગઈ

પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. આર્થિક તંગીથી કંટાળીને પતિ આખરે પત્‍નીની વાતમાં આવીને કિડની વેચવા તૈયાર થઈ ગયો : કિડની વેચીને મળેલા પૈસા લઈને પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ.
Read More

શું મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક સાથે છેડછાડ કરવામાં આવી હતી? FIR નોંધવાની માંગ

મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 લોકોના મોત થયા હતા. હવે આ અકસ્માતમાં મૃત્યુઆંક અંગેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે.
Read More

હવે અખાડાના સંતો પ્રયાગરાજ છોડશે : 2031 માં ફરી આવશે

મહાકુંભ : ત્રીજું અને અંતિમ શાહી સ્નાન પૂર્ણ થયું
Read More

ફેબ્રુઆરીમાં ગરમીનો પ્રારંભ ઘઉંના પાક માટે ખતરો

નાના દાણાને કારણે ગુણવત્તા અને ઉપજમાં ઘટાડો થઈ શકે છે : ઊંચા તાપમાનની રવિ પાક પર પ્રતિકૂળ અસર થઈ શકે છે : ખેડૂતો રવિ પાક પર તાપમાનની અસરથી ચિંતિત
Read More

મહાકુંભમાં ત્રીજું અમૃતસ્નાન : પાંચ કરોડ ભક્તો ઉમટયા

અખાડાના સંતોએ શરૂઆત કર્યા પછી, ભક્તો ડુબકી મારવા ઉમટી પડ્યા : હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા: વ્યવસ્થા જડબેસલાક
Read More

તો આગામી પાંચ વર્ષમાં અમે દિલ્હીને વાયુ અને ધ્વનિ પ્રદૂષણથી મુક્ત બનાવીશું: કેન્દ્રીય મંત્રી ગડકરી

અમે ફક્ત ખુરશી બદલવા માટે નથી આવ્યા, પરંતુ દિલ્હીની છબી બદલવા માટે આવ્યા છીએ : ગડકરી
Read More

જામનગરમાં કોંગો ફીવરથી મોત, ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક, દેખરેખ વધારી

ગુજરાતના જામનગરમાં ૫૧ વર્ષીય પશુપાલક મોહનભાઈનું કોંગો ફીવરથી અવસાન થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ પહેલો કિસ્સો છે. આરોગ્ય વિભાગે વાયરસની પુષ્ટિ કરી છે અને આ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. આ રોગ પાલતુ પ્રાણીઓ દ્વારા ફેલાય છે અને સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.
Read More
1 29 30 31 32 33 68