લોગવિચાર : કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. હાલમાં આ પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોઈ રણ પ્રવાસીઓ માટે ચાર મહિનાઓ પુરતું બંધ છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગણી વધીને 200થી પણ વધુ સંખ્યામાં હોવાનું […]
2017 થી 2022 સુધી કુલ 1551 ઘટનાઓ : ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 280 કેસ : ટ્રાયલ પેન્ડિંગ કેસોમાં 132 ટકાનો વધારો : માંડ 65 ટકા કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા