આજે, 12 ઓગસ્ટ: રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ

લોગ વિચાર : ડો. શિયાલી રામામ્રીતા રંગનાથન (189ર-197ર) સંભવત: ર0મી સદીના મહાન ગ્રંથપાલ હતા. એક પ્રાધ્યાપક, ગ્રંથપાલ અને વિચારક તરીકે ગ્રંથાલય વિજ્ઞાનમાં તેમનું યોગદાન બીજા કરતાં અદ્વિતીય હતું, અને ભારતને કાયમી રીતે વિશ્વ ગ્રંથાલય વિકાસના તબક્કે મુકી દીધું. ગ્રંથાલય ક્ષેત્રમાં ડો. રંગનાથનના બે અનિવાર્ય યોગદાન (1)Five Law of Library Science (1931) અને  (2) Colon Classification (1933). આ […]
Read More

શહેર ભાજપ તમામ વોર્ડમાં ઘરે-ઘરે ત્રિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે

લોગ વિચાર : આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં આગામી તા.9 ઓગષ્ટ થી તા. 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ત્યારે તા. 13 થી તા. 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગા નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. દેશનો સતાવાર ધ્વજ એ સમગ્ર દેશનું પ્રતીક છે. આ પ્રતીક એક જ ઈમેજમાં દેશના ભૂતકાળ, વર્તમાન […]
Read More

ગંગા નદીના 114 ઘાટમાંથી 97 ઘાટમાં પાણી સ્નાન માટે પણ યોગ્ય નથી : ચોંકાવનારો અહેવાલ

ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહાર-પશ્ચિમ બંગાળમાં પણ ગંગા-બ્રહ્મપુત્રાનું પાણી પ્રદૂષિત હોવાનું બહાર આવ્યું
Read More

આયુર્વેદિક ઉત્પાદનોનું વેચાણ ગુજરાતમાં સતત વધી રહ્યું છે : નિકાસમાં પણ તેજી આવી રહી છે

2014-15માં આયુષ ઉદ્યોગ રૂ.23532 કરોડ હતો જે વધીને 2020માં રૂ.1,49,451 કરોડ થયો
Read More

શ્રાવણીયો જુગાર રાજકોટ પંથકમાં જામ્યો : 12 સ્થળે દરોડામાં 5 મહીલા સહિત 61 ઝડપાયા, 2 ફરાર

રૂપિયા 7.32 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
Read More

આવતીકાલે વિરાટ તિરંગાયાત્રા અમદાવાદમાં : અમિત શાહ જોડાશે

3 કિમીની યાત્રામાં 2000 ફૂટનો રાષ્ટ્રધ્વજ : સાંસ્કૃતિક કાર્યક્રમો : રોશનીનો શણગાર
Read More

રત્નજડિત રજત હિંડોળામાં રામલલાને પ્રતિષ્ઠિત કરાયા

લોગ વિચાર : શ્રાવણ મહિનામાં પાંચમના પર્વે શ્રીરામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલા અને તેમના ભાઈઓ સાથે રત્નજડિત રજત હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ સાથે જ અહીં આ ઉત્સવનો આરંભ થયો હતો. આ તકે સાંસ્કૃતિક સંધ્યા પણ યોજાઈ હતી. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રાત: કાળે ભગવાનનું પંચોપચાર પૂજન કરી તેમનો વિધિપૂર્વક […]
Read More

તિરંગા ફિલ્મની રીમેક બનશે : અભિનય અક્ષયકુમાર કરશે?

લોગ વિચાર : નાના પાટેકરની 1993માં રીલીઝ થયેલી ફિલ્મ ‘તિરંગા’ની રીમેક બનવાની છે. એ રીમેકમાં અક્ષયકુમાર જોવા મળે એવી શક્યતા છે. ‘તિરંગા’ને મેહુલકુમારે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. એનએચ સ્ટુડિયોઝ પાસે આ ફિલ્મના રાઇટ્સ છે અને તેમણે એની રીમેક બનાવવાનો ફેંસલો કર્યો છે. આ ફિલ્મના લીડ રોલ માટે અક્ષયકુમારને અપ્રોચ કરવામાં આવ્યો છે અને તેણે […]
Read More

વધુ એક ક્રિકેટર લગ્ન કરશે: જીતેશ શર્માએ સગાઈ કરી લીધી

લોગ વિચાર : પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ એન્જીનિયર શાલકા મકેશ્વર સાથે સગાઈ કરી છે. 30 વર્ષીય ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને આ સમાચાર આપ્યા હતા . જીતેશ શર્માએ તેની સગાઈની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી જીતેશ અને શલાકાએ તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કેપ્શન આપ્યું. ’આ વિચિત્ર દુનિયામાં, અમે 8.8.8.8 ઓગસ્ટ 2024 ના […]
Read More

વિનેશને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય તર્ક અને રમતની સમજથી બહાર છે : સચિન તેંડુલકર

લોગ વિચાર : ભારતના મહાન બેટસમેન સચીન તેંડુલકરે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ વજનવર્ગ કુસ્તીમાં ફાઈનલમાં પહોંચ્યા બાદ 100 ગ્રામ વજનને લીધે ડિસકવોલીફાય રહેલી રેસલર વિનેશ ફોગાટ અંગેના નિર્ણયની ટીકા કરતા તેને સિલ્વર મેડલની હકકદાર ગણાવી હતી.વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ વર્ગની કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેચ પૂર્વે આંશિક વધુ વજનને લીધે અયોગ્ય કરી હતી. વિનેશ ફોગાટે આ […]
Read More
1 35 36 37 38 39 55