દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહનું મહત્વ
લોગવિચાર : કારતક સુદ અગિયારસ ને તારીખ 12 નવેમ્બર ને મંગળવાર ના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને રિવાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં દેવ દિવાળી કારતક સુદ અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે તે સિવાય ભારતમાં બીજી બધી જગ્યાએ કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે પૌરાણિક કથા પ્રમાણે અષાઢ […]
Read More