અલ્લુ અર્જુને વાયનાડ પીડિતો માટે 25 લાખનું દાન કર્યું

લોગ વિચાર : કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખાલનમાં અત્યા્ર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાા છે. એક તરફ, ઘણા લોકોએ તેમના સ્વ જનો ગુમાવ્યાવ છે અને ઘણા બેઘર બન્યાય છે. આ ભયાનક ભૂસ્ખ્લન બાદ છેલ્લા અઠવાડિયાથી રેસ્યુ,ૂપિ ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કુદરતના આ પ્રલયને કારણે અત્યાાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. કેરળ […]
Read More

ૐ નમ: શિવાયનો મંત્ર વિદેશોમાં પણ ગુંજશે

લોગ વિચાર : હિન્દુ રાષ્ટ્ર અને અખંડ ભારત માટે સંકલ્પબધ્ધ થશે. ભગવત ગીતાજીનો ગ્રંથ, હનુમાન ચાલીસાની પુસ્તિકા તેમજ રામધુન અને ભગવા ધ્વજથી શિવ ભક્તોને સન્માનિત કરાશે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેકટરશ્રીને ગૌવંશને લઈ ઓનલાઈન આવેદન અપાશે. શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના થશે. સમાજમાં ધર્મ […]
Read More

માનવ અંગોનું વહન કરતા વિમાનોને ઉડાનમાં પ્રાથમિકતા આપવામાં આવશે

પ્રથમ વખત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માનવ અંગોના નિર્વિધ્ને પ્રત્યાર્પણને લઈને પરિવહન માટે માર્ગદર્શિકા બહાર પાડી
Read More

Bloody Bangladesh : ભારે હિંસામાં 14 પોલીસકર્મીઓ સહિત 300 લોકોના મોત

સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાની અને પીએમ શેખ હસીનાના રાજીનામા સાથે શરૂ થયેલી હિંસા બાદ દેશભરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો
Read More

ભારતમાં ફ્રેન્ડશીપ ડે હંમેશા ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે

લોગ વિચાર : ભારતમાં દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ વખતે 4 ઓગસ્ટના રોજ ભારતમાં ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવશે. જો કે આખું વિશ્વ ફ્રેન્ડશીપ ડે ઉજવે છે, પરંતુ દરેક દેશમાં ફ્રેન્ડશીપ ડે અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. જોયસ હોલએ 1958માં પેરાગ્વેેમાં સૌપ્રથમ ફ્રેન્ડશીપ ડેનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ત્યારથી યુનાઈટેડ […]
Read More

કેદારનાથ 1500 જેટલા યાત્રીઓ ફસાયા: હવાઈ-પગપાળા માર્ગે રેસ્કયુ ઓપરેશન ચાલુ

6980 ફસાયેલા યાત્રીઓને બચાવાયા : મોબાઈલ સેવા બંધ હોવાથી 150 લોકોએ પરિવારજનોનો સંપર્ક ન કરી શકતા હોવાની ફરિયાદ : કાટમાળમાંથી વધુ બે મૃતદેહ મળ્યા, મૃત્યુઆંક વધીને 8 થયો, 45 હજુ પણ લાપતા
Read More

ગિફ્ટ સિટી બાદ હવે સુરતના ડાયમંડ બુર્સમાં શરાબબંધીમાં છુટછાટો આપવા તૈયારી

લોગ વિચાર : ગુજરાત સરકારે ગીફટ સીટીમાં શરાબબંધીમાં છુટછાટો જાહેર કર્યા બાદ હવે સુરતના ડાયમંડ બુર્સમાં પણ ‘દારૂની છુટ્ટ’ આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. સુરતમાં ડાયમંડ વ્યવસાયના હબ એવા ડાયમંડ બુર્સમાં મોટી સંખ્યામાં વિદેશી તથા અન્ય રાજયોના વ્યવસાયિકો-મહેમાનો આવતા હોવાને ધ્યાને રાખીને ત્યાં પણ શરાબ સંબંધી નિયમો હળવા કરવાની વિચારણા છે. વ્યવસાયિક દ્દષ્ટિકોણથી આ […]
Read More

જામનગરથી સુરત કતલખાને પહોંચતા પહેલા જ રાજકોટથી પશુઓથી ભરેલ આઈસર ઝડપાયું

કૃપા ફાઉન્ડેશનની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસને સાથે રાખીને માધાપર ચોકડી પાસેથી આઈસર પકડીને 8 ભેંસોના જીવ બચાવ્યા : પોલીસે રૂ.6.40 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી
Read More
1 38 39 40 41 42 55