ભારતમાં બનેલી ડેન્ગ્યુની રસી, જાણો સામાન્ય લોકોને ક્યારે મળી શકે છે

લોગવિચાર : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડો. રાજીવ બહલે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે, જે ભારતીય તબીબી જગત માટે એક મોટી ઉપલબ્ધિ ગણાય છે. ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ સામે વિકસાવવામાં આવેલી રસીની અંતિમ ટ્રાયલ ચાલી રહી છે અને આગામી બે વર્ષમાં તેના પરિણામો આવશે. ડેન્ગ્યુ રસી: અમેરિકન ટેકનોલોજી સાથે […]
Read More

આપણે સહુ અને આપણું રિમોટ કંટ્રોલ!

ભગવતીકુમાર શર્મા   મારા સોળેક વર્ષની વયના પૌત્ર અને દોહિત્ર મારે ઘરે આવે છે ત્યારે પહેલું કામ ટીવી ચાલુ કરવાનું કરે છે. ટીવીની આસપાસ જ પડેલું રિમોટ કંટ્રોલ હાથમાં લઈ ફટાફટ સ્વિચો દબાવીને તેઓ ટીવી ચાલુ કરી દે છે. આટલેથીયે તેઓ અટકતા નથી. રિમોટ કંટ્રોલને તેઓ સતત સક્રિય રાખે છે, પરિણામે ટીવીના સ્ક્રીન પર ચેનલો […]
Read More

જ્વેલરી બનાવતા પહેલા સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત : સોનાના બિસ્કિટમાં લાગુ થશે નિયમ

1લી જાન્યુઆરીથી અમલીકરણની તૈયારીઃ સમિતિએ સરકારને રિપોર્ટ આપ્યો છે
Read More

આવતીકાલે હવનાષ્ટમી: શનિવારે શ્રવણ નક્ષત્રમાં નોમ અને વિજયાદશમી

લોગવિચાર : આસો સુદ આઠમને શુક્રવાર ૧૧ ઓક્‍ટોબરના દિવસે આઠમ તિથિ છે હવનાષ્ટમી છે પરંતુ શુક્રવારે બપોરે ૧૨.૦૭ કલાક સુધી આઠમ તિથિ છે પરંતુ ખાસ કરીને નૈવેદ્યમાં ઉદીયાત તિથિનું મહત્‍વ વધારે છે આથી આ દિવસે આખો દિવસ તથા રાત્રે જે લોકોને નૈવેદ્ય તથા હોય તેઓને કરી શકાશે. નોમના નિવેદ કયા દિવસે અને ક્‍યારે કરવા : […]
Read More

રામ મંદિર પરિસરમાં પણ ભવ્ય દિપોત્સવ યોજાશે : મંદિરના પરિસરને રંગોળીથી શણગારવામાં આવશે

રામ મંદિર પરિસરમાં પણ ભવ્ય દિપોત્સવ યોજાશે : મંદિરના પરિસરને રંગોળીથી શણગારવામાં આવશે
Read More

શિયાળે સુરત ભલું!

ભગવતીકુમાર શર્મા એક જાણીતા દુહામાં ‘શિયાળે સોરઠ ભલો' એમ કહેવાયું છે. સોરઠના શિયાળાનો તો મને ઝાઝો અનુભવ નથી, તેથી તે વિશે તો હું કાંઈ કહી ન શકું, પરંતુ મારું ચાલે તો એ દુહામાં “શિયાળે સુરત ભલું' એવો સુધારો જરૂર કરું! એનો અર્થ એ નથી કે શિયાળામાં સુરતમાં હજીયે ખૂબ ઠંડી પડે છે. ના, પૃથ્વીના તાપમાનની […]
Read More

ચેન્નાઈમાં એર શો દરમિયાન ભારે ભીડ અને ગરમીના કારણે પાંચ લોકોના મોત

લોગવિચાર : ચેન્નાઈમા મરીના બીચ પર રવિવારે વાયુસેનાએ એર શોનુ આયોજન કર્યું હતુ. આ શો જોવા માટે ભારે ભીડ એકત્ર થઈ હતી. જેના કારણે બીચ પર ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. બળબળતી ગરમી અને ભારે ભીડના કારણે તબીયત બગડવાથી પાંચ લોકોના મોત નીપજયા હતા અને 230 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. શોના […]
Read More

વિશ્વના સૌથી ઊંચા 211 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દિલ્હીમાં દહન કરાશે : 4 મહિનાની તૈયારી : 30 લાખનો ખર્ચ

દ્વારકાના રામલીલા મેદાનમાં ભવ્ય કાર્યક્રમ : વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું
Read More

છત્તીસગઢમાં 40 નક્સલવાદીઓને ઠાર કર્યા બાદ CMએ કહ્યું- નક્સલવાદનો ખાત્મો એ અમારું લક્ષ્ય

એન્કાઉન્ટરમાં 400 જેટલા જવાનોએ નક્સલવાદીઓને ઠાર કર્યા, જેમાં 28 મૃતદેહો મળ્યા : અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું- અમે માર્ચ 2026 સુધીમાં દેશને લાલ આતંકથી મુક્ત કરીશું
Read More

આ વર્ષે પણ હવામાન પરિવર્તનના કારણે કાશ્મીરમાં સફરજનના પાકમાં 30 ટકાનો ઘટાડો થયો

લોગવિચાર : જળવાયુ પરિવર્તન અને અનિયમિત હવામાન પેટર્નથી સતત બીજા વર્ષે કાશ્‍મીરમાં સફરજનના ઉત્‍પાદનને ફટકો પડયો છે. આ વર્ષે ઉત્‍પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. સફરજન ઉત્‍પાદકો મુજબ મહત્‍વપૂર્ણ ફળ લાગવાના મૌસમ દરમિયાન પ્રતિકુળ હવામાનની સ્‍થિતિથી ઉપજમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજયના વિવિધ ક્ષેત્રોમાં માર્ચમાં સુકુ, ઉંચુ તાપમાન રહેલ ત્‍યારબાદ ભીનો અને ઠંડોફ એપ્રિલ અને લાંબા […]
Read More
1 38 39 40 41 42 68