લગભગ 900 કુકી આદિવાસી આતંકવાદીઓ મણિપુરમાં ઘૂસણખોરી : એલર્ટ

મૈતેઇ સમુદાય પર હુમલાની તૈયારી: આસામ રાઇફલ તથા મણિપુર પોલીસ એલર્ટ
Read More

પોતાનાં વખાણ સાંભળવાનું કોને ન ગમે?

એક નાનકડું કૌટુંબિક ફંક્શન યોજાયું હતું. દસપંદર માણસો ભેગાં થયેલાં હતાં. એક બહેને બધાંને ચાના કપ આપ્યા. મેં ચા પીવા માંડી. પેલાં બહેને મારો અભિપ્રાય પૂછયો, 'કેમ, ચા સારી બની છેને?' મેં નિખાલસ ભાવે જવાબ આપ્યો, 'વધુ સારી બની શકી હોત.” થઈ રહ્યું! પેલાં બહેનને માઠું લાગ્યું. એમની આંખોમાં પાણી આવી ગયાં. હું ક્ષુબ્ધ બની […]
Read More

આ વર્ષે શ્રાદ્ધ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે : પૂનમ તિથિનું શ્રાદ્ધ અમાસના દિવસે જ કરવું યોગ્ય ગણાશે

લોગવિચાર : આ વર્ષે શ્રાદ્ધ પક્ષ ની શરૂઆત તારીખ 18 સપ્ટેમ્બર થી શરૂ થશે આ વર્ષે પૂનમના દિવસે એકમ તિથી નો ક્ષય છે આથી પૂનમના દિવસે એકમ તિથિ નુ શ્રાદ્ધ છે લોકો રિવાજ પ્રમાણે પૂનમ તિથિનો શ્રાદ્ધ પૂનમના દિવસે કરતા હોય છે પરંતુ આ વર્ષે 18 સપ્ટેમ્બર બુધવારે સવાર 8.04 કલાક સુધી જ પૂનમ તિથિ […]
Read More

હવે દેશમાં સાયબર ફ્રોડ સામે વિમા સુરક્ષા કવચ મળશે

ભારતમાં પ્રથમ વખત પોલિસી લોન્ચ : પ્રીમિયમ પણ ઓછું : સામાન્ય શ્રેણી પણ આવરી લેવામાં આવશે
Read More

હવે હવામાન માટે Chat GPT જેવી એપ તૈયાર કરવામાં આવશે

ભારતીય હવામાન વિભાગ માટે રૂ.2 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું: ક્લાઉડ સીડિંગ અને ક્લાઉડ મોડિફિકેશન દ્વારા પણ વરસાદને નિયંત્રિત કરી શકાશે
Read More

એર ટેક્સી ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે : PM મોદી

ઉડાન યોજના હેઠળ 1.40 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી
Read More

સ્ટેપલર અને ફ્લશ-સિસ્ટમ

લોગવિચાર : સુરતના કવિ, સેક્સથેરપિસ્ટ અને મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસીના નિવાસસ્થાને મિત્રોનો ડાયરો જામ્યો હતો. મિત્રોમાં પ્રસિદ્ધ પત્રકારો કાન્તિ ભટ્ટ, વિક્રમ વકીલ ઉપરાંત વિદ્વાન વિચારક, વક્તા, નિબંધકાર, કટારલેખક ડો. ગુણવંત શાહ, ગુજરાતી-ઉર્દૂ ગઝલકાર મનહરલાલ ચોકસી, યુવા કવિ ડો. રઈસ મણિયાર વગેરે પણ હતાં. અલકમલકની વાતો ચાલી રહી હતી. વાતોનું વારંવાર વિષયાંતર થતું હતું. કશા પૂર્વાપર […]
Read More

દર મહિને ગુજરાતમાં 10,000 થી વધુ લોકો સાયબર ફ્રોડનો શિકાર

જો છેતરપિંડી થયાના પાંચ કલાકમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તો રિકવરીની શક્યતાઓ વધી જાય છે
Read More

મેટ્રો હવે અમદાવાદથી ગાંધીનગર સુધી : વડાપ્રધાન મોદી 16મીએ 21 કિલોમીટરના રૂટનું ઉદ્ઘાટન કરશે

મોટેરાથી ગાંધીનગર સુધીની મુસાફરી શક્ય બનશે : પ્રવાસીઓ માટે મોટી રાહત
Read More

વારાણસી દેશનું નંબર વન ધાર્મિક પ્રવાસન સ્થળ

લોગવિચાર : વારાણસીની કાયાપલટે પ્રવાસીઓને આકર્ષવાનુ કામ કર્યું છે અને દેશનુ પહેલા નંબરનું ધાર્મિક પ્રવાસન સ્થળ બની ગયુ છે. ગયા વર્ષે 2023માં 8.54  કરોડથી વધુ  લોકોએ વારાણસીનો પ્રવાસ ખેડયો હતો. બીજા ક્રમે મિર્ઝાપુર આવ્યુ છે, ત્યાં 72 લાખથી વધુ પ્રવાસીઓ ગયા હતા. 2023માં પૂર્વાંચલના ટોચના ધાર્મિક અને પ્રવાસન સ્થળોમા વારાણસી પછી મિર્ઝાપુરના વિંધ્યાચલ અને ત્રીજા […]
Read More
1 40 41 42 43 44 68