2022 માં, હેલ્મેટ ન પહેરવાના કારણે 50,000 થી વધુ ટુ-વ્હીલર સવારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો : દેશમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિનો સંપૂર્ણ અભાવ : ડ્રાઇવરોમાં લેન શિસ્તનો પણ અભાવ : કેન્દ્રીય મંત્રીએ અફસોસ દર્શાવ્યો : બસ અને ટ્રક ડ્રાઇવરો માટે વધુ તાલીમની જરૂર છે
લોગવિચાર : કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. હાલમાં આ પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોઈ રણ પ્રવાસીઓ માટે ચાર મહિનાઓ પુરતું બંધ છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગણી વધીને 200થી પણ વધુ સંખ્યામાં હોવાનું […]