એપ્રિલ જેવું તાપમાન! યુપીથી રાજસ્થાન - મધ્ય ભારત સુધી ગરમીની ચેતવણી

રાજધાની દિલ્હીમાં, માર્ચ મહિનામાં જ પારો 40 ડિગ્રીને પાર : મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં તાપમાન વધુ વધશે : નવા પશ્ચિમી વિક્ષેપના કારણે હિમાચલ સહિત પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા
Read More

આ વર્ષે ભારતમાં વધુ ગરમીના મોજાના દિવસો રહેવાની ચેતવણી

ગરમીના દિવસોમાં મૃત્યુદર 12.2 ટકા વધે છે, કાર્યક્ષમતા 15 ટકા ઘટે : અમદાવાદ સહિત 10 શહેરોના સર્વેક્ષણમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા : ભારતની 11% વસ્તી એવા શહેરો અને વિસ્તારોમાં રહે છે જ્યાં ગરમીનું જોખમ વધારે છે
Read More

70 વર્ષ પહેલાં પ્રખ્યાત ભારતીય ચિત્રકાર એમએફ હુસૈન દ્વારા બનાવેલ પેઇન્ટિંગ જાણો કેટલામાં વહેંચાયું

લોગ વિચાર : પ્રખ્યાત કલાકાર મકબુલ ફિદા હુસૈનની ભવ્ય પેઇન્ટિંગ ‘અનટાઇટલ (ગ્રામ યાત્રા)’ એ આધુનિક ભારતીય કલાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્રિસ્ટીઝ ન્યૂ યોર્ક ખાતે યોજાયેલી સાઉથ એશિયન મોર્ડન અને ક્ધટેમ્પરરી આર્ટ હરાજીમાં આ પેઇન્ટિંગ રૂ. 118.7 કરોડ (13.75 મિલિયન) માં વેચાયું. આ કિંમત પાછલા રેકોર્ડ કરતા લગભગ બમણી છે. સપ્ટેમ્બર 2023 માં, અમૃતા […]
Read More

શું દિલ્હીમાં પેટ્રોલ બાઈક ભૂતકાળ બની જશે? : 2026 પછી રાજધાનીમાં માત્ર ઈ-બાઈક જ ઉપલબ્ધ થશે

નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ ઓગસ્ટ 2026થી પેટ્રોલ-ડીઝલ ઓટો-રિક્ષાનું રજીસ્ટ્રેશન બંધ થશે
Read More

પરદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ! 10 વર્ષમાં 22300 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી

પાસપોર્ટ સરેન્ડર કરાવવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમે
Read More

જો તમે પોતે કમાવા સક્ષમ છો, તો તમે તમારા પતિ પાસેથી ભરણપોષણ કેમ મળે ?

હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી સાથે મહિલાની અરજી ફગાવી દીધી
Read More

Chaitra Navratri 2025: નવરાત્રીના 9 દિવસ દરમિયાન કયા રંગના કપડાં પહેરવા જોઈએ? જુઓ

લોગ વિચાર : ચૈત્ર નવરાત્રીના રંગો 2025: હિન્દુ ધર્મમાં નવરાત્રીના દિવસો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન, માતા જંગદંબાના નવ સ્વરૂપોની યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. જે કોઈ નવરાત્રી પર સાચી ભક્તિથી માતા દેવીની પૂજા કરે છે, તેના બધા દુ:ખ દૂર થઈ […]
Read More

સુપ્રીમ કોર્ટે અકસ્માત વીમાના દાવા સીધા લાભાર્થીના ખાતામાં જમા કરવાનો આદેશ

ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલ નાણાં લાભાર્થી સુધી પહોંચવામાં વિલંબ થાય છે : તમામ વીમા કંપનીઓએ નવી સિસ્ટમ અપનાવવી પડશે
Read More

હવે ટ્રેનમાં જેટલી સીટો છે તેટલી ટિકિટ વેચાશે : રેલવે મંત્રી

લોકસભામાં ચર્ચા દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત : વિપક્ષના હોબાળા વચ્ચે રેલ્વે મંત્રીએ ભારતને ઉભરતો રેલ કોચ નિકાસકાર દેશ ગણાવ્યો : રેલ્વે સંપૂર્ણપણે આત્મનિર્ભર છે, પોતાની આવકમાંથી પોતાના ખર્ચાઓ કવર કરે છે, આવકમાં પણ વધારો થયો છે : વૈષ્ણવ
Read More
1 3 4 5 6 7 53