આસારામને સાત દિવસનાં પેરોલ : જેલમાંથી 11 વર્ષ બાદ બહાર નિકળશે

મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડી હેઠળ સારવાર લેશે
Read More

સૂક્ષ્મ પ્લાસ્ટિક લોકો પેટમાં પધરાવે છે! : ભારતમાં દરેક બ્રાન્ડના ખાંડ અને મીઠામાં પ્લાસ્ટિકના કણો!

ટોકિસકસ લિંકના સ્ટડીમાં સનસનીખેજ ખુલાસો : માઈક્રો પ્લાસ્ટીકથી ફેફસામાં સોજો, કેન્સર, હાર્ટ એટેક, વંધ્યત્વ સહિતનો ખતરો
Read More

પીએમ મોદી લાલ કિલ્લા પર સતત 11મી વખત ત્રિરંગો ફરકાવશે

ડો. મનમોહન સિંહને પાછળ છોડી દેશે : જેમણે સતત ૧૦ વખત ત્રિરંગો લહેરાવ્યો હતો : લાલ કિલ્લા પર ધ્વનજ ફરકાવવાનો રેકોર્ડ વડાપ્રધાન નેહરૂના નામે છે
Read More

લદ્દાખ બોર્ડર પર ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે ફરી અથડામણ?

સેનાએ આવી કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો : સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાઈ ગયા
Read More

હવે શાકભાજીને રેફ્રિજરેટમાં રાખવાની જરૂર નથી, સ્વદેશી હર્બલ સ્પ્રેથી તરોતાજા રહેશે!

આ સ્પ્રે ખોરાકને બેક્ટેરિયાથી 24 કલાક બચાવશે, સ્વાસ્થ્ય પર તેની કોઈ આડઅસર નથી
Read More

સેનાને મોટી સફળતા : કાશ્મીરમાં મોટા આતંકી નેટવર્ક ધ્વસ્ત

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીની સૂચનાના આધારે ઓપરેશન : 'આતંકવાદ પર કાઉન્ટર સ્ટ્રાઇક'ના દાવા
Read More

આજે, 12 ઓગસ્ટ: રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ

લોગ વિચાર : ડો. શિયાલી રામામ્રીતા રંગનાથન (189ર-197ર) સંભવત: ર0મી સદીના મહાન ગ્રંથપાલ હતા. એક પ્રાધ્યાપક, ગ્રંથપાલ અને વિચારક તરીકે ગ્રંથાલય વિજ્ઞાનમાં તેમનું યોગદાન બીજા કરતાં અદ્વિતીય હતું, અને ભારતને કાયમી રીતે વિશ્વ ગ્રંથાલય વિકાસના તબક્કે મુકી દીધું. ગ્રંથાલય ક્ષેત્રમાં ડો. રંગનાથનના બે અનિવાર્ય યોગદાન (1)Five Law of Library Science (1931) અને  (2) Colon Classification (1933). આ […]
Read More

શહેર ભાજપ તમામ વોર્ડમાં ઘરે-ઘરે ત્રિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે

લોગ વિચાર : આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં આગામી તા.9 ઓગષ્ટ થી તા. 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ત્યારે તા. 13 થી તા. 15 ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગા નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. દેશનો સતાવાર ધ્વજ એ સમગ્ર દેશનું પ્રતીક છે. આ પ્રતીક એક જ ઈમેજમાં દેશના ભૂતકાળ, વર્તમાન […]
Read More

ગંગા નદીના 114 ઘાટમાંથી 97 ઘાટમાં પાણી સ્નાન માટે પણ યોગ્ય નથી : ચોંકાવનારો અહેવાલ

ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહાર-પશ્ચિમ બંગાળમાં પણ ગંગા-બ્રહ્મપુત્રાનું પાણી પ્રદૂષિત હોવાનું બહાર આવ્યું
Read More

આયુર્વેદિક ઉત્પાદનોનું વેચાણ ગુજરાતમાં સતત વધી રહ્યું છે : નિકાસમાં પણ તેજી આવી રહી છે

2014-15માં આયુષ ઉદ્યોગ રૂ.23532 કરોડ હતો જે વધીને 2020માં રૂ.1,49,451 કરોડ થયો
Read More
1 48 49 50 51 52 68