શ્રાવણીયો જુગાર રાજકોટ પંથકમાં જામ્યો : 12 સ્થળે દરોડામાં 5 મહીલા સહિત 61 ઝડપાયા, 2 ફરાર

રૂપિયા 7.32 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
Read More

આવતીકાલે વિરાટ તિરંગાયાત્રા અમદાવાદમાં : અમિત શાહ જોડાશે

3 કિમીની યાત્રામાં 2000 ફૂટનો રાષ્ટ્રધ્વજ : સાંસ્કૃતિક કાર્યક્રમો : રોશનીનો શણગાર
Read More

રત્નજડિત રજત હિંડોળામાં રામલલાને પ્રતિષ્ઠિત કરાયા

લોગ વિચાર : શ્રાવણ મહિનામાં પાંચમના પર્વે શ્રીરામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલા અને તેમના ભાઈઓ સાથે રત્નજડિત રજત હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ સાથે જ અહીં આ ઉત્સવનો આરંભ થયો હતો. આ તકે સાંસ્કૃતિક સંધ્યા પણ યોજાઈ હતી. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રાત: કાળે ભગવાનનું પંચોપચાર પૂજન કરી તેમનો વિધિપૂર્વક […]
Read More

તિરંગા ફિલ્મની રીમેક બનશે : અભિનય અક્ષયકુમાર કરશે?

લોગ વિચાર : નાના પાટેકરની 1993માં રીલીઝ થયેલી ફિલ્મ ‘તિરંગા’ની રીમેક બનવાની છે. એ રીમેકમાં અક્ષયકુમાર જોવા મળે એવી શક્યતા છે. ‘તિરંગા’ને મેહુલકુમારે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી. એનએચ સ્ટુડિયોઝ પાસે આ ફિલ્મના રાઇટ્સ છે અને તેમણે એની રીમેક બનાવવાનો ફેંસલો કર્યો છે. આ ફિલ્મના લીડ રોલ માટે અક્ષયકુમારને અપ્રોચ કરવામાં આવ્યો છે અને તેણે […]
Read More

વધુ એક ક્રિકેટર લગ્ન કરશે: જીતેશ શર્માએ સગાઈ કરી લીધી

લોગ વિચાર : પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ એન્જીનિયર શાલકા મકેશ્વર સાથે સગાઈ કરી છે. 30 વર્ષીય ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને આ સમાચાર આપ્યા હતા . જીતેશ શર્માએ તેની સગાઈની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી જીતેશ અને શલાકાએ તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કેપ્શન આપ્યું. ’આ વિચિત્ર દુનિયામાં, અમે 8.8.8.8 ઓગસ્ટ 2024 ના […]
Read More

વિનેશને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય તર્ક અને રમતની સમજથી બહાર છે : સચિન તેંડુલકર

લોગ વિચાર : ભારતના મહાન બેટસમેન સચીન તેંડુલકરે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ વજનવર્ગ કુસ્તીમાં ફાઈનલમાં પહોંચ્યા બાદ 100 ગ્રામ વજનને લીધે ડિસકવોલીફાય રહેલી રેસલર વિનેશ ફોગાટ અંગેના નિર્ણયની ટીકા કરતા તેને સિલ્વર મેડલની હકકદાર ગણાવી હતી.વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ વર્ગની કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેચ પૂર્વે આંશિક વધુ વજનને લીધે અયોગ્ય કરી હતી. વિનેશ ફોગાટે આ […]
Read More

શ્રાવણ માસનો આરંભ થતા જ માંગ વધવાથી ફળોના ભાવ ઉંચકાયા

લોગ વિચાર : પવિત્ર શ્રાવણ માસનો આરંભ થતા જ જામનગર શહેરમાં  શિવમય માહોલ બની ગયો છે. શિવાલયોમા ભગવાન ભોળાનાથની આરાધના, પૂજા સહિતના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. શ્રાવણમાસ દરમિયાન લોકો એકટાણા કે ઉપવાસ કરતા હોવાથી ભોજનમાં ફળોનો વધારે ઉપયોગ કરે છે. જેને લઈને ફળોની ખરીદી ડબલ થઈ ગઈ છે સાથે કિલોએ ભાવમાં પણ 20 થી […]
Read More

કળિયુગમાં મનુષ્ય ઉદ્ધાર કરનાર કલ્યાણકારી મહામંત્ર છે ૐ નમ: શિવાય

લોગ વિચાર : પરમાત્માની કૃપા વગર મનુષ્યને ભક્તિ મળતી નથી.ઈશ્વર કૃપા થકી જ મનુષ્ય ભુક્તિ અને મુક્તિ મેળવી શકે છે.જ્યારે મનુષ્યનું મન પરમાત્મા શિવમાં લીન થાય છે ત્યારે તેણે આ લોક,ભૂત અને ભવિષ્યના કલ્યાણ માટે ઉત્તમ એવા ‘ૐ નમ: શિવાય’ એ મહામંત્રનો જપ કરવાનું વિધાન છે.આ મંત્રથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરણમાં આ […]
Read More

એક ગામ જ્યાં બાળકો સાપને ગળામાં વીંટાળીને ફરે છે

દરેક ઘરમાં તમને કોબ્રા જેવા ખતરનાક સાપ જોવા મળશે, જે ઘરની આસપાસ સરળતાથી ફરે છે
Read More

આવતીકાલે વિશ્વ સિંહ દિવસ : સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી

સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં એશિયાટીક સિંહોનું રહેઠાણ : રાજ્ય સરકારે પ્રવાસન ક્ષેત્રને વેગ આપતા દેવળીયા પાર્ક અને ધારીના આંબરડી પાર્ક અને જૂનાગઢ ગિરનાર જંગલના પાર્કમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શનની સુવિધા
Read More
1 49 50 51 52 53 68