હવે ધોરણ 10 અને ધોરણ 12ના તમામ વિષયોની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે

શિક્ષણ બોર્ડનો નિર્ણય : અન્ય પ્રવાહોમાં પણ વિજ્ઞાન પ્રવાહની પદ્ધતિ અપનાવાશે : પરીક્ષામાં જે ગુણ વધુ હશે તેને ગણતરીમાં લેવાશે
Read More

ફેબ્રુઆરીમાં પણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ન થતાં ભારે અનિશ્ચિતતાની સ્થિતિ

પરીક્ષા વ્હેલી યોજવી હોય તો કાર્યક્રમ વ્હેલો જાહેર કરવો પડે
Read More

વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રેશનકાર્ડ લિંકનો નવો નિયમ મુસીબતમાં વધારો કરશે

જે વાલીઓ પાસે રેશનકાર્ડ નથી તેમને થશે વધુ મુશ્કેલી : રેશનકાર્ડના ડેટા બેઝમાં વિદ્યાર્થીઓના આધાર આધારિત બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરવાનો નિયમ - શિષ્યવૃત્તિ માટે રેશનકાર્ડમાં વિદ્યાર્થીઓનું નામ હોવું આવશ્યક છે, ઈ-કેવાયસી કરાશે
Read More

અમદાવાદમાં અમિતાભની દોહિત્રી ભણશે : IIMમાં એડમિશન

નવ્યા નંદા બે વર્ષ અમદાવાદમાં રહીને અભ્યાસ કરશે
Read More

સંશોધન માટે દાન – ભંડોળ પ્રાપ્ત કરતી IIT સહિતની શૈક્ષણિક સંસ્થાઓને GST નોટિસ

શિક્ષણ મંત્રાલયે નાણા વિભાગનું ધ્યાન દોર્યું: GST કાઉન્સિલની આગામી બેઠકમાં ચર્ચા-નિર્ણયની શક્યતા
Read More

આજે, 12 ઓગસ્ટ: રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ

લોગ વિચાર : ડો. શિયાલી રામામ્રીતા રંગનાથન (189ર-197ર) સંભવત: ર0મી સદીના મહાન ગ્રંથપાલ હતા. એક પ્રાધ્યાપક, ગ્રંથપાલ અને વિચારક તરીકે ગ્રંથાલય વિજ્ઞાનમાં તેમનું યોગદાન બીજા કરતાં અદ્વિતીય હતું, અને ભારતને કાયમી રીતે વિશ્વ ગ્રંથાલય વિકાસના તબક્કે મુકી દીધું. ગ્રંથાલય ક્ષેત્રમાં ડો. રંગનાથનના બે અનિવાર્ય યોગદાન (1)Five Law of Library Science (1931) અને  (2) Colon Classification (1933). આ […]
Read More

ગુજરાતમાં શિક્ષણનું અર્થ (અનર્થ) શાસ્ત્ર

શિક્ષણની મહત્તા અને જરૂરિયાત સમજાતી ગઈ તેમ તેમ ખાસ કરીને મધ્યમ વર્ગના વાલીઓ પેટે પાટા બાંધીને પણ આવો લાભ લેવા પ્રયત્ન કરતા રહ્યા. માત્ર વેપારી બુદ્ધિ ધરાવતા આવા 'સૂંઠને ગાંગડે ગાંધી' થઈ ચૂકેલા સંચાલકોએ બધી શરમ નેવે મૂકી અને વિદ્યાર્થીઓ પાસેથી ડોનેશન અને શિક્ષકોનું આર્થિક શોષણ કરવાનું શરૂ કર્યું! ગાંધીયુગમાં અને કદાચ એ પહેલાં પણ […]
Read More

આર્થિક રીતે પછાત વિદ્યાર્થી 12મા ધોરણ સુધી મફત શિક્ષણ મેળવવાના હકદારઃ દિલ્હી હાઈકોર્ટ

ખાનગી શાળાએ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા બાદ મામલો કોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટનો ખાનગી શાળાઓને આદેશ - આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ન થવી જોઈએ
Read More

Corona : કોરોના સમયગાળા દરમિયાન જન્મેલા બાળકોનું વિચિત્ર વર્તન; ખુરશીઓ ફેંકી… એકબીજાને કરડે છે, શાળાઓમાં પાછળ રહે છે

કોરોના સમયગાળા દરમિયાન જન્મેલા બાળકો આ રોગથી પ્રભાવિત થયા છે. આવા બાળકો વધુ ગુસ્સે અને હિંસક બની રહ્યા છે. આ સાથે આ બાળકો શાળાઓમાં પણ દરેક કાર્યમાં પાછળ રહી જાય છે.
Read More

ગુજરાતમાં ગુજરાતી માધ્યમની અવદશા માટે કોણ જવાબદાર ?

લોગ વિચાર : કદાચ માતૃભાષાની બાબતમાં જો કોઈ સહુથી વધુ બેજવાબદાર કે નિસ્પૃહિ પ્રજા હોય તો તે ગુજરાતી છે. ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળા અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા ૫ વર્ષમાં ધરખમ ઘટાડો થતો રહ્યો છે. આપણા શહેરની જ વાત લઈએ તો શૈક્ષણિક ક્ષેત્રમાં ધરખમ ગણાતી સંસ્થાઓ પણ આ જ પ્રશ્નનો સામનો કરી રહી છે. સાર્વજનિક […]
Read More