લોગ વિચાર : માસીક ધર્મ વખતે વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા પરીક્ષામાં કેટલીક સુવિધા આપવી જોઈએ તેમ જણાવી શિક્ષણ મંત્રાલયે 10 અને 12 બોર્ડની પરીક્ષા વખતે તમામ પરીક્ષા કેન્દ્રોએ કન્યાઓને જરૂરી બ્રેક તેમજ ફ્રી સેનેટરી પેડની સુવિધા આપવાની સલાહ આપી છે. આમ આ એક અતિ મહત્વની એડવાઈઝરીથી તમામ વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ મંત્રાલયનાં જણાવ્યા મુજબ માસીક ધર્મ […]
લોગ વિચાર : સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં બે અલગ-અલગ વિસ્તારમાં રહેતા બે બાળકો રમતા-રમતા સિક્કો ગળી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા વાલીઓ પોતાના બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા ચંદનસિહ ઝરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન […]