નાગા સાધુની ભૂમિકા તમન્ના ભાટીયા ભજવશે!

આગામી ફિલ્મમાં સસ્પેન્સ અને ક્રાઈમ હશે : ‘ઓડેલા - 2’ આવે છે
Read More

પહેલગામ હુમલા બાદ સલમાન, માધુરી સહિતના સ્ટાર્સનો યુકે પ્રવાસ મુલતવી

ટાઇગર, વરુણ, દિશા, સારા સહિતના સ્ટાર્સ માટે માન્ચેસ્ટર અને લંડનમાં બે શોનું આયોજન કરવામાં આવ્યું હતું
Read More

દક્ષિણ ભારતીય સિનેમાના પ્રખ્યાત અભિનેતા મહેશ બાબુને EDએ સમન્સ પાઠવ્યું

અભિનેતા મહેશ બાબુ આ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર હતા
Read More

અક્ષય કુમારનું 'કેસરી ચેપ્ટર - 2' થોડા કલાકોમાં જ ઓનલાઈન લીક

લોગ વિચાર.કોમ અક્ષયકુમારની ફિલ્મ ’કેસરી : ચેપ્ટર 2’રિલીઝ થઈ છે. આ ફિલ્મની અત્યારે સારી એવી ચર્ચા છે ત્યારે અક્ષયકુમાર અને તેના ચાહકોને નિરાશા થાય એવા સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ એની રિલીઝના ગણતરીના કલાકોમાં જ ઓનલાઇન લીક થઈ ગઈ હતી અને અનેક વેબસાઇટ પર અલગ-અલગ ફોર્મેટમાં અપલોડ થઈ છે. ‘કેસરી : ચેપ્ટર-2’માં અક્ષયકુમારે વકીલ […]
Read More

નવા યુગના પ્રેક્ષકોને નાગિન, ભૂતની અને ડાકણો શા માટે આકર્ષિત કરે છે ?

દર્શકોનો એક વર્ગ નાગિન, ભૂતનીની સામગ્રીને અંધશ્રદ્ધા તરીકે ફગાવી શકે છે, પરંતુ પડદા પર તેમનો ક્રેઝ વધી રહ્યો છે. પ્રેક્ષકો આ અગમ્ય પાત્રો પ્રત્યે આટલા ઝનૂની કેમ છે? એક અહેવાલ
Read More

38 વર્ષ પછી પહેલી વાર શ્રીનગરમાં બોલિવૂડ ફિલ્મ પ્રદર્શિત થશે

લોગ વિચાર.કોમ અભિનેતા ઈમરાન હાશ્મીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તકે તેઓએ મહત્વ ની વાત કરી હતી જેમાં 38 વર્ષ પછી પહેલીવાર શ્રીનગરમાં પ્રદર્શિત થશે બોલિવૂડ ફિલ્મ રિલીઝ થશે તેમાં જણાવ્યું હતું. ઈમરાન હાશ્મીએ જણાવ્યું હતું કે આગામી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’નું સ્ક્રીનિંગ શ્રીનગરમાં યોજાશે. 38 વર્ષ પછી ખીણમાં બોલિવૂડની કોઈ ફિલ્મ દર્શાવવામાં આવશે […]
Read More

'કેસરી ચેપ્ટર 2' ની સ્ટાર કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત, સુવર્ણ મંદિર પહોંચ્યા અક્ષય કુમાર-અનન્યા પાંડે-આર માધવન

લોગ વિચાર.કોમ બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, જેમાં આર માધવન અને અક્ષય કુમાર તેની સાથે હાથ જોડીને ઉભા જોવા મળે છે. ખરેખર, આ તસવીર પંજાબના અમૃતસરની છે, જ્યાં કેસરી ચેપ્ટર 2 ની સ્ટાર કાસ્ટ રિલીઝ પહેલા વાહેગુરુના આશીર્વાદ લેવા પહોંચી છે. 'કેસરી ચેપ્ટર 2' ની સ્ટાર […]
Read More

કંગના રનૌતના મનાલીના ઘરનું વીજળી બિલ 1 લાખ રૂપિયા આવ્‍યું

અભિનેત્રીએ કહ્યું- હું ત્યાં રહેતી પણ નથી... કોંગ્રેસની હિમાચલ પ્રદેશ સરકારની ટીકા કરી
Read More

83 વર્ષના જિતેન્દ્ર ખાસ ઘી ખાઈને પોતાનું વજન જાળવી રાખે છે, 25 વર્ષથી વધુ સમયથી એક પણ વસ્તુ ખાધી નથી

લોગ વિચાર.કોમ બોલિવૂડના પીઢ અભિનેતા જિતેન્દ્ર આજે પણ એવા જ સ્લિમ-ટ્રીમ છે. પરંતુ એટલું જ નહીં, 83 વર્ષની ઉંમરે પણ તેની પાસે જે શારીરિક ચપળતા છે તે ખરેખર વખાણવાલાયક છે. જો કે આ ફિટનેસ માટે એક્ટર ઘણી બાબતોનું ધ્યાન રાખે છે, જેમાંથી એક છે ડાયટ. ઘી વજન વધારશે સામાન્ય રીતે લોકો માને છે કે ઘી […]
Read More

ભારતીય સિનેમાના ‘ભારત કુમાર’ મનોજ કુમારની ચીર વિદાય સાથે એક યુગનો અંત

દિલીપ કુમારની ફિલ્મ ‘શબનમ’ ના પાત્ર પરથી પ્રેરિત થઈને "મનોજકુમાર" નામ રાખવામાં આવ્યું
Read More