આ સરળ રેસિપીથી બનાવો કેરીનું અથાણું, જે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય

લોગ વિચાર : ઉનાળાની ઋતુમાં કાચી કેરી આવતા જ ઘરોમાં અથાણું બનાવવાનું શરૂ થઈ જાય છે. કેરીનું અથાણું કાચી કેરી અને આખા મસાલામાંથી બનાવવામાં આવે છે. કેરીનું અથાણું બનાવતી વખતે તેમાં તેલ સારી માત્રામાં ઉમેરવામાં આવે છે જેથી કેરી નરમ બની જાય. આ સાથે જ તેને તમે ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો. […]
Read More

'સુગર (ખાંડ) કમ': ફૂડ-પીણા માટે નવી માર્ગદર્શિકા

જ્યુસ-કુકિંગ-આઈસ્ક્રીમ સહિત પેકેજ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સમાં કેલરીને બદલે ખાંડની માત્રા પર મર્યાદા : ખાદ્ય ઉદ્યોગમાં જબરો ઉહાપોહ-અવાસ્તવિક ગાઈડલાઈનનું પાલન શકય ન હોવાનો સુર લોગ વિચાર : પેકડ ખાદ્યપદાર્થો તથા ઠંડા પીણામાં સુગરના ઉંચા પ્રમાણથી લોકોના આરોગ્ય પર સર્જાતા ખતરાને ધ્યાને રાખીને દેશમાં પ્રથમ વખત હવે સુગરની માત્રા નિર્ધારીત કરતો કાયદો અમલમાં મુકવાના ચક્રો ગતિમાન […]
Read More

એકવાર તળ્યા પછી બચેલા તેલમાં ખોરાક રાંધવાથી સ્વાસ્થ્ય માટે જોખમ

વનસ્પતિ તેલને વારંવાર ગરમ કરવાથી ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે: હૃદય રોગ, વિવિધ ક્રોનિક રોગો થઈ શકે છે
Read More