નરેન્દ્રભાઈએ કરણી માતા મંદિરમાં નમન કર્યું : નાલ એરબેઝ પર વાયુસેનાના જવાનોને મળ્યા
લોગ વિચાર.કોમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં નાલ એરબેઝની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોને મળેલ, જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ઉતરાંત તેમણે રાજસ્થાન પ્રવાસની શરૂઆત કરણી માતાના મંદિરે શિશ ઝુકાવીને કરી હતી. અહીં ઉલ્લેખનિય છે કે ‘ઓપરેશન સિંદૂર' પછી પીએમ મોદીની એરબેઝની આ બીજી મુલાકાત […]
Read More