સરકાર માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે : તેની નકલ પોલીસને આપવાની રહેશે : આ નિયમ ઘરકામ કરનારાઓથી લઈને ચા અને પાનની દુકાનો અને કંપનીઓ સુધી, બધાને લાગુ પડશે.
વરમાળા સમારોહ પહેલા ઇવેન્ટ મેનેજરે વરરાજા અને વધુની એન્ટ્રી વખતે નાઇટ્રોજન ધુમાડાની સામગ્રીથી ભરેલું ઠંડુ પાત્ર મૂક્યું, જેથી ધુમાડા વચ્ચે ફોટો સેશન થઈ શકે