સંપૂર્ણ બજેટ જુલાઈના બીજા પખવાડિયામાં આવી શકે છે

2023-24ની આર્થિક સમીક્ષા બજેટ પહેલા રજૂ કરવામાં આવશે
Read More

ભારતે જ્યાં જીતની હેટ્રિક નોંધાવી હતી તે સ્ટેડિયમ ડિમોલિશનનું કામ શરૂ : તેને છ અઠવાડિયામાં તોડી પાડવામાં આવશે

લોગ વિચાર : આ વખતે T20 વર્લ્ડ કપની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. અમેરિકામાં પ્રથમ વખત T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું હતું. જે વર્લ્ડ કપની શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. જેનું કારણ નાસાઉની […]
Read More

19મી જૂને સોનાક્ષી-ઝહીરની સંગીત સંધ્યા યોજાશે

લોગ વિચાર : સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. મીડીયા રિપોર્ટસ અનુસાર, તેમના લગ્ન 23 જુને મુંબઈમાં થશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ લગ્નની ઉજવણી 19મી જૂનથી જ શરૂ થશે. રિપોર્ટસ અનુસાર સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન પહેલા 19મીએ સંગીત સંધ્યા યોજાશે. બંને કોર્ટ મેરેજ કરશે તેવી […]
Read More

જો ફોન ચોરાઈ જાય તો છેતરપિંડીથી બચવા માટે આ રીતે એપને રીમોટલી ડિલીટ કરી શકાય

લોગ વિચાર : આજના સમયમાં સ્માર્ટફોનની ચોરી ઘણી સામાન્ય વાત છે, પરંતુ ચોરી બાદ સૌથી મોટી સમસ્યા ફોનમાં લોગીન એપ સાથે જોડાયેલી છે. એવી આશંકા છે કે કોઇ ચોર ફોનમાં લોગિન એપ દ્વારા તમારો ડેટા ચોરી શકે છે અને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોરી થયેલા ફોનમાંથી એપને […]
Read More

જળવાયુ પરિવર્તનના કારણે છ મહિનામાં 2500 લોકોના મોત : 3.43 લાખ કરોડનું નુકસાન

લોગ વિચાર : કલાયમેટ ચેન્જ (જલવાયુ પરિવર્તન)ના કારણે છેલ્લા છ મહિનામાં દેશમાં 2500 લોકોના મોત થયા છે અને 3.43 લાખ કરોડનું નુકસાન થયાના ચોંકાવનારા આંકડા જાહેર થયા છે. પર્યાવરણવિદ ડો.સીમા જાવેદના જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાં ગરમીના કારણે મોટા પ્રમાણમાં લોકોના જીવ જઇ રહ્યા છે. તેનાથી થનારા અને થઇ રહેલા આર્થિક નુકસાનનો કોઇ અંદાજ કાઢી શકાય […]
Read More

30 વર્ષ બાદ પુલવામામાં મંદિર ખુલ્યું

કાશ્મીરી પંડિતોની હિજરત બાદ માતાના મંદિરને તાળું મારી દેવામાં આવ્યું હતું
Read More

જય શાહ ન્યુયોર્કમાં નેશનલ ફૂટબોલ લીગના હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા

લોગ વિચાર : બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ સોમવારે ન્યુયોર્કમાં નેશનલ ફુટબોલ લીગ (એનએફએલ)ના હેડકવાર્ટર પહોંચ્યા હતા. તેણે લીગ કમિશ્ર્નર રોજર ગુડેલ અને તેની ટીમ સાથે વાત કરી. આ દરમિયાન, ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. કારણ કે તે બંને વિશ્ર્વની મુખ્ય પ્રખ્યાત લીગ છે.  ટિવટર પર જય શાહની મીટીંગ વિશે માહિતી આપતા બીસીસીઆઈએ […]
Read More

સુરત એરપોર્ટ પર ફાઈટર એરક્રાફ્ટ તેજસનું ઈમરજન્સી લેન્ડિંગ

સેન્સરે ખામીને કારણે ઓછું ઇંધણ દર્શાવ્યું હતું
Read More

બ્રિટન 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે

લોગ વિચાર : ભારતમાંથી લૂંટાયેલી 500 વર્ષ જૂની પ્રતિમા બ્રિટનથી પરત કરવામાં આવશે. ભારતીય હાઈ કમિશન અનુસાર, દક્ષિણ ભારતના તમિલ કવિ અને સંતની આ પ્રતિમા 16મી સદીની છે. કાંસાની મૂર્તિ 60 સેમી ઉંચી છે. તે ઓકસફોર્ડ યુનિવર્સિટીના એશમોલીયન મ્યુઝિયમમાં હાજર છે. આ કાંસાની પ્રતિમાને 1897માં અંગ્રેજોએ ભારતીય મંદિરમાંથી લૂંટી લીધી હતી. મ્યુઝિયમ દ્વારા જારી કરાયેલા […]
Read More