બ્રિટન 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે
લોગ વિચાર : ભારતમાંથી લૂંટાયેલી 500 વર્ષ જૂની પ્રતિમા બ્રિટનથી પરત કરવામાં આવશે. ભારતીય હાઈ કમિશન અનુસાર, દક્ષિણ ભારતના તમિલ કવિ અને સંતની આ પ્રતિમા 16મી સદીની છે. કાંસાની મૂર્તિ 60 સેમી ઉંચી છે. તે ઓકસફોર્ડ યુનિવર્સિટીના એશમોલીયન મ્યુઝિયમમાં હાજર છે. આ કાંસાની પ્રતિમાને 1897માં અંગ્રેજોએ ભારતીય મંદિરમાંથી લૂંટી લીધી હતી. મ્યુઝિયમ દ્વારા જારી કરાયેલા […]
Read More