ફિલ્મી સિતારાનો લોકસભા ચૂંટણીમાં સ્કોર 7/11

લોગ વિચાર : અઢી મહિના સુધી ચાલેલ લોકસભા ચૂંટણી 2024 ની લોકપ્રિય બેઠકોમાં મંડી, મેરઠ, મથુરા અને અમેઠી નો સમાવેશ.જ્યાં ફિલ્મ સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં હતા. કયા સ્ટાર્સ જીત્યા અને કયા હારી ગયા. ► આ ચૂંટણી ખૂબ ખાસ રહી 2024ની આ ચૂંટણી ઘણી રીતે રસપ્રદ રહી છે. સૌથી આશ્ર્ચર્યજનક પરિણામો હિમાચલ પ્રદેશના મંડીના હતા. જ્યાં કંગના […]
Read More

મુંબઈમાં વરસાદ શરૂ : મહારાષ્ટ્ર-ગોવામાં તા. 8-9ના રોજ ભારે વરસાદની આગાહી

પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ : સાયનમાં સવા ઈંચ : લખનૌમાં તોફાની વરસાદ : ગુજરાતમાં 14 જૂનની રાહ જોવાઈ રહી
Read More

10 વર્ષ પછી ગઠબંધન યુગ : મોદીએ પહેલીવાર 'મિશ્ર સરકાર' ચલાવવી પડશે

ત્રણ ટર્મના મુખ્યમંત્રી, બે ટર્મના વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ અઢી દાયકાથી પૂર્ણ બહુમતી સાથે કામ કર્યું : હવે જોડાણની મજબૂરી..
Read More

PM મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ શરૂ : 9 જૂને ભવ્ય સમારોહ યોજાઈ શકે છે

રાષ્ટ્રપતિ ભવન 5 થી 9 જૂન સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે લોગ વિચાર : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. બીજેપીના નેતૃત્વમાં NDA  ગઠબંધન સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમની ખુરશી સંભાળશે. આવી સ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલો છે […]
Read More

વિશ્વભરના નેતાઓએ PM મોદીને તેમની સતત ત્રીજી જીત બદલ અભિનંદન પાઠવ્યા, ભારતીય લોકશાહીની પ્રશંસા કરી

નેપાળ, શ્રીલંકા, અમેરિકા, ઈટાલી સહિત ઘણા દેશોના નેતાઓએ PM મોદી અને NDAને સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. લોગ વિચાર : યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) એ રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 2024ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક સતત ત્રીજી જીત માટે અભિનંદન પાઠવ્યા છે. યુએસઆઈએસપીએફનું બોર્ડ […]
Read More

કોણ જીતશે અને કોણ હારશે? 6.7 લાખ કરોડનો સટ્ટો કોણ જીતશે અને કોણ હારશે? 6.7 લાખ કરોડનો સટ્ટો લાગ્યો છે

ચૂંટણી પરિણામોનું કાઉન્‍ટ ડાઉન શરૂ થતાં જ સટ્ટાબજારમાં ધમધમાટ : મુંબઇમાં સૌથી મોટી બાજી : દેશમાં સટ્ટાબજારના પાંચ મુખ્‍ય કેન્‍દ્રો : મોદીની હારજીત ઉપર સૌથી મોટો દાવ લોગ વિચાર : હવે લોકસભાની મતગણતરી આડે માત્ર ૨૪ કલાક બાકી છે. દરેક જણ પરિણામો વિશે અનુમાન લગાવી રહ્યું છે. એક્‍ઝિટ પોલના અંદાજો પણ આવી ગયા છે. ચાના […]
Read More

પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

વિસ્તારને ઘેરી લેવા અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ
Read More

રજનીકાંત કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ જવા રવાના થયા

લોગ વિચાર આ દિવસોમાં સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મોની સાથે આધ્યાત્મિકતા પર પણ ભાર આપી રહ્યા છે. તાજેતરમાં તેણે હિમાલયની આધ્યાત્મિક યાત્રાઓ કરી હતી અને હવે તે પવિત્ર ગુફાઓની સફરનું આયોજન કરી રહ્યા છે. 73 વર્ષના રજનીકાંત કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાએ નીકળ્યા છે. તેઓ ચેન્નાઈથી ઉત્તરાખંડના દેહરાદૂન પહોંચ્યા હતા. રજનીકાંતે કહ્યું, ’આખા વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર છે […]
Read More