લોગ વિચાર : નવી દુરસંચાર નીતિ 2023 ગત તા.26 જૂનથી લાગુ થઈ જશે. તેમાં મોબાઈલ ફોન ગ્રાહકો માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે તેનાથી તેમના આઈડી અને સીમકાર્ડનો ખોટો ઉપયોગ કરી શકાશે નહી. આ કાયદામાં એવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે કે, ખોટી રીતે સીમકાર્ડ (SIM card) વેચવા, ખરીદવા કે ઉપયોગ કરવા બદલ ત્રણ […]
લોગ વિચાર : અમરનાથ યાત્રા (Amarnath Yatra) પર આવનાર બાબા બર્ફાનીના ભક્તો માટે જમ્મુ તૈયાર છે. તત્કાલ નોંધણીની સુવિધા 26 જૂનથી ઉપલબ્ધ થશે. આ માટે શહેરમાં અલગ-અલગ સ્થળોએ પાંચ સેન્ટર બનાવવામાં આવ્યા છે. ટોકન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આજથી ટોકન આપવામાં આવશે. ટોકન લેનાર યાત્રાળુઓને બીજા દિવસે એટલે કે ગુરુવારથી તાત્કાલિક નોંધણીની સુવિધા ઉપલબ્ધ થશે. […]
લોગ વિચાર : ભારતીય મુળની સુનીતા વિલિયમ્સ સહિત નાસાના બે અંતરિક્ષ યાત્રીઓ બોઈંગ સ્ટાર લાઈનરમાં ખરાબી આવવાના કારણે અંતરિક્ષમાં ફસાઈ ગયા છે. સ્પેસશીપનો વાપસીનો રસ્તો બંધ થઈ જવાના કારણે આ અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વી પર પરત આવવામાં સમય લાગી શકે છે. એન્જીનીયરોને બોઈંગ અંતરિક્ષ યાનમાં અનેક સમસ્યાઓ જોવા મળી છે. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે આંતરરાષ્ટ્રીય […]
લોગ વિચાર : ભારતમાં ઉનાળાની શરુઆત અને ચોમાસા પહેલા લીચીનું ફળ બજારમાં જોવા મળે છે. ઉનાળામાં લીચી ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ ફળ શરીરને હાઇડ્રેટ રાખે છે. તેની સાથે સાથે શરીરને લગતી ઘણી સમસ્યાઓથી પણ છૂટકારો પણ આપે છે. અત્યારે બજારોમાં લીચી પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતુ જોવા મળી રહ્યું છે.લીચી ખાવાથી આરોગ્યમાં અઢળક ફાયદાઓ […]
લોગ વિચાર : જર્મનીના એક શહેર લિમ્બીર્ગ એન ડેર લાહનમાં કબૂતરોનીમ સંપૂર્ણ વસ્તીિને ખતમ કરવા માટે કરાયેલ જનમત સંગ્રહના પરિણામોએ એક નવી ચર્ચા શરૂ કરી છે. સ્થાેનિક મીડીયા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં કરાયેલ આ જનમત સંગ્રહમાં આ શહેરના રહેવાસીઓએ પક્ષીઓને મારી નાખવાની તરફ.ેણમાં મતદાન કર્યું હતું. પશુ-પક્ષી અધિકાર કાર્યકરો આની આકરી ટીકા કરી રહ્યા છે. […]