બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓને હવે ફ્રી સેનેટરી પેડ આપવામાં આવશે
લોગ વિચાર : માસીક ધર્મ વખતે વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા પરીક્ષામાં કેટલીક સુવિધા આપવી જોઈએ તેમ જણાવી શિક્ષણ મંત્રાલયે 10 અને 12 બોર્ડની પરીક્ષા વખતે તમામ પરીક્ષા કેન્દ્રોએ કન્યાઓને જરૂરી બ્રેક તેમજ ફ્રી સેનેટરી પેડની સુવિધા આપવાની સલાહ આપી છે. આમ આ એક અતિ મહત્વની એડવાઈઝરીથી તમામ વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ મંત્રાલયનાં જણાવ્યા મુજબ માસીક ધર્મ […]
Read More