રાષ્ટ્રપતિ ભવન 5 થી 9 જૂન સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે લોગ વિચાર : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. બીજેપીના નેતૃત્વમાં NDA ગઠબંધન સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમની ખુરશી સંભાળશે. આવી સ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલો છે […]
ચૂંટણી પરિણામોનું કાઉન્ટ ડાઉન શરૂ થતાં જ સટ્ટાબજારમાં ધમધમાટ : મુંબઇમાં સૌથી મોટી બાજી : દેશમાં સટ્ટાબજારના પાંચ મુખ્ય કેન્દ્રો : મોદીની હારજીત ઉપર સૌથી મોટો દાવ લોગ વિચાર : હવે લોકસભાની મતગણતરી આડે માત્ર ૨૪ કલાક બાકી છે. દરેક જણ પરિણામો વિશે અનુમાન લગાવી રહ્યું છે. એક્ઝિટ પોલના અંદાજો પણ આવી ગયા છે. ચાના […]
લોગ વિચાર આ દિવસોમાં સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મોની સાથે આધ્યાત્મિકતા પર પણ ભાર આપી રહ્યા છે. તાજેતરમાં તેણે હિમાલયની આધ્યાત્મિક યાત્રાઓ કરી હતી અને હવે તે પવિત્ર ગુફાઓની સફરનું આયોજન કરી રહ્યા છે. 73 વર્ષના રજનીકાંત કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાએ નીકળ્યા છે. તેઓ ચેન્નાઈથી ઉત્તરાખંડના દેહરાદૂન પહોંચ્યા હતા. રજનીકાંતે કહ્યું, ’આખા વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર છે […]
દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે : આગામી દિવસોમાં લૂનો ભય 50 ગણો વધી શકે છે લોગ વિચાર : ગ્લોબલ વોર્મિંગના કારણે દેશમાં હિટવેવ (લૂ)નો ખતરો 45 ગણો વધી ગયો છે. આ ત્રણ રીતે ભયાનક થયો છે. એક લૂની આવૃતિ વધી રહી છે. બીજુ તે પહેલાની તુલનામાં વધુ ગરમ થઈ છે, જેથી તીવ્રતા […]