લોગ વિચાર : નવા નાણાંકીય વર્ષના પ્રારંભે જ વાહન માલીકોને ઝટકો સહન કરવો પડે તેમ છે.વીમા કંપનીઓ દ્વારા થર્ડ પાર્ટી વાહન વીમામાં 15 થી 20 ટકાનો વધારો ઝીંકે તેવી શકયતા છે. પાંચ વર્ષથી દર યથાવત છે અને વીમા દાવાઓના વધતા બોઝને ધ્યાને રાખીને વધારો કરવાની તૈયારી છે. વીમા ક્ષેત્રની કંપનીઓનાં સુત્રોએ જણાવ્યું હતું કે, વધતા […]
ગુજરાત સીઆઈડી ક્રાઈમને મોટી સફળતા મળી : ઉદ્યોગપતિ મુથુર અહેમદના પુત્ર અબુઝારનું અપહરણ કરીને 5 કરોડ લીધા બાદ હત્યા કરવામાં આવી હતી, મૃતકનો મૃતદેહ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યો હતો
લોગ વિચાર : ચૈત્રી નવરાત્રીના આરંભને ગણતરીના દિવસો બાકી છે. ઠેર-ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીના આરતી દર્શનના સમયમાં ફેરફારની યાદી જાહેર કરવામાં આવી છે. માતાના મંદિરમાં યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમના રવિવાર ૩૦ […]