સ્પામ કોલ્સ સામે સરકારની કાર્યવાહી : 1.75 લાખ DID નંબરો રદ કરાયા

0731, 079, 080 થી શરૂ થતા નંબરો પર કાર્યવાહી કરવામાં આવશે : DOT
Read More

બનારસમાં મહા મૂર્ખોનો મેળાવડો થયો : મોટા બુદ્ધિજીવીઓ મુર્ખા બનીને હંગામો મચાવે છે!

અહીં એપ્રિલ ફૂલ દિવસની પરંપરા છે... : છેલ્લા 57 વર્ષથી સંમેલન મળે છે : ગર્દભમાં હોંચી - હોંચીથી સંમેલન શરૂ થાય છે : અનેરૂ સંમેલન !!
Read More

ચારધામ યાત્રા માટે 24 કલાક નોંધણી કરાવી શકાશે

લોગ વિચાર.કોમ ચારધામ યાત્રા માટે ઋષિકેશ અને વિકાસનગરમાં 24 કલાક રજીસ્ટ્રેશન માટે કાઉન્ટર ખોલવામાં આવશે. ડીએમ સવિન બંસલે ગુરૂવારે સૂચના આપી હતી. દેહરાદૂનમાં મુસાફરી સંબંધિત વિભાગોની બેઠકમાં ડીએમએ કહ્યું કે, મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન જોઈએ. ડીએમએ કહ્યું કે, ભંડોળના કારણે મુસાફરીની વ્યવસ્થામાં કોઈ કમી ન થવી જોઈએ. જો વિભાગોને વધારાના ભંડોળની જરૂર […]
Read More

હવે એન્‍જિનિયરોનું પણ ડોક્‍ટરો-વકીલોની જેમ થશે રજિસ્‍ટ્રેશન

કેન્દ્ર સરકાર એક બિલ લાવશે... આર્કિટેક્ચર, કાયદો અને ફાર્મસી કાઉન્સિલ જેવા ઇજનેરો માટે એક સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ : એક ડ્રાફ્ટ બિલ બહાર પાડવામાં આવ્યો અને 10 એપ્રિલ સુધી દરખાસ્ત પર જાહેર પ્રતિસાદ માંગવામાં આવ્યો
Read More

સરકાર વિરુદ્ધ કેસ દાખલ કરનાર અને જીતનાર એકમાત્ર અભિનેતા

મંત્રાલયે તેમને મનાવવા માટે સખત મહેનત કરવી પડી
Read More

દિગ્‍ગજ અભિનેતા દિગ્‍દર્શક મનોજકુમારનું ૮૭ વર્ષની ઉંમરે દુઃખદ નિધન

ફિલ્‍મી દુનિયાને સૌથી વધુ દેશભક્‍તિની ફિલ્‍મો આપનાર : મનોજ કુમાર પડદા પર હિરોઈનોને સ્‍પર્શ કરવાનું ટાળતા : તેમની ફિલ્‍મોના ગીતો આજે પણ લોકોના હોઠ પર
Read More

અમિતાભ રામનવમીએ અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાનાં દર્શન કરાવશે

બિગ બીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે આવા પવિત્ર પ્રસંગનો ભાગ બનવું એ ખૂબ જ સન્માનની વાત છે
Read More

પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ ગંગૌર વ્રત કરે છે

વ્રત પૂર્ણ થયા પછી, ગણ અને ગૌરની મૂર્તિનું વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવે છે
Read More

શેરબજારના કડાકાના આફ્ટરશોક્સ : ગુજરાતમાં કારના વેચાણમાં 22 ટકાનો ઘટાડો

લીકવીડીટી ક્રાઈસીસ, ઊંચા વીમા પ્રિમીયમ, વાહનોના ભાવમાં વધારો અને ફુગાવાના દબાણ સહિતના અન્ય પરિબળોએ વાહનોના વેચાણની ગતિ પર બ્રેક લગાવી
Read More