ગંભીરતા સમજનારા અનુપમ સિંહ ગેહલોતે રજા પર જતા પહેલા જોઈન્ટ સીપી ક્રાઈમ, ડીસીપી એસઓજી સાથે બેઠક યોજી હતી અને એસઓજી પીઆઈ અશોક ચૌધરીની ટીમે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું અને સફળતા મેળવી હતી.
અમેરિકાથી યુરોપ સુધીના 32 દેશોમાં ભારતીય સાંસદો પાકિસ્તાનનો પર્દાફાશ કરશે : આજે 3 પ્રતિનિધિમંડળ રવાના થયા : કુલ 7 ડેલિગેશન વિદેશોમાં જશે: વિશ્વ સમુદાયને કહેવામાં આવશે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપી રહ્યું છે