તિરુપતિ મંદિરમાં ફક્ત હિન્દુઓ જ કામ કરશે : મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
લોગ વિચાર : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરૂપતિ-તિરૂમાલા દેવસ્થાનમ એટલે કે તિરૂપતિ મંદિરમાં કામ કરતા લોકો અંગે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નાયડુએ કહ્યું કે, મંદિરમાં ફક્ત હિન્દુઓને જ નોકરી આપવી જોઈએ. સીએમ નાયડુએ કહ્યું કે, જો અન્ય સમુદાયના લોકો મંદિરમાં કામ કરી રહ્યા છે, તો તેમનું અપમાન કર્યા વિના તેમને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ […]
Read More