ઉનાળાની અસહ્ય ગરમીમાં વકીલોને કાળા કોટ પહેરવામાંથી મુક્તિ

1લી એપ્રિલથી જુલાઈ સુધી, કોટને બદલે માત્ર ટાઈ પહેરી શકશે
Read More

ગુજરાત પોલીસે સરહદ પાર કરીને વિવિધ રાજ્યોમાં 30 થી વધુ દરોડા પાડીને ડ્રગ્સ જપ્ત કર્યું : ગૃહમંત્રી સંઘવી

ભરૂચ-સુરત જિલ્લામાં બે વર્ષમાં 397 આરોપીઓની ધરપકડ, ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ : 100 જેટલા ફરાર લોકોની શોધ ચાલુ
Read More

એપ્રિલથી કાર વધુ મોંઘી થશે

મોટાભાગની કંપનીઓએ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાનું કારણ આપીને ભાવવધારાની જાહેરાત કરી
Read More

આ વર્ષે ભારતમાં વધુ ગરમીના મોજાના દિવસો રહેવાની ચેતવણી

ગરમીના દિવસોમાં મૃત્યુદર 12.2 ટકા વધે છે, કાર્યક્ષમતા 15 ટકા ઘટે : અમદાવાદ સહિત 10 શહેરોના સર્વેક્ષણમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા : ભારતની 11% વસ્તી એવા શહેરો અને વિસ્તારોમાં રહે છે જ્યાં ગરમીનું જોખમ વધારે છે
Read More

સુરત સિવિલ હોસ્પિટલમાંથી નવજાત શિશુની તસ્કરી

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિંડોલીથી થોડા કલાકોમાં બાળ તસ્કરી કરનાર મહિલાને ઝડપી લીધી : નવજાત બાળકને પરિવારને સોંપવામાં આવ્યું તે સમયે ભાવનાત્મક દ્રશ્યો સર્જાયો
Read More

શું તમે જાણો છો: ચપ્પલ પહેરીને વાહન ચલાવવા બદલ દંડ થઈ શકે છે?

લોગ વિચાર : રસ્‍તાઓ પર વાહન ચલાવવા માટે મોટર વાહન અધિનિયમ હેઠળ કેટલાક નિયમો બનાવવામાં આવ્‍યા છે. જેનું પાલન બધા વાહનચાલકોએ કરવાનું રહેશે. જે નિયમોનું પાલન નથી કરતો. તેણે ચલણ ચૂકવવું પડશે. કેટલાક નિયમો આ પ્રમાણે છે. જે ઘણા લોકો જાણતા નથી. ચંપલ પહેરીને કાર ચલાવવી એ મોટર વાહન અધિનિયમ ૨૦૧૯નું ઉલ્લંઘન છે. આવા કિસ્‍સાઓમાં, મોટર […]
Read More

દેશમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરનો દર પાંચમો વ્યક્તિ બ્લડ પ્રેશરથી પીડાય છે

બ્લડ પ્રેશર વધવા અંગે ચોંકાવનારા ખુલાસા : કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડાએ લોકસભામાં માહિતી આપી
Read More

70 વર્ષ પહેલાં પ્રખ્યાત ભારતીય ચિત્રકાર એમએફ હુસૈન દ્વારા બનાવેલ પેઇન્ટિંગ જાણો કેટલામાં વહેંચાયું

લોગ વિચાર : પ્રખ્યાત કલાકાર મકબુલ ફિદા હુસૈનની ભવ્ય પેઇન્ટિંગ ‘અનટાઇટલ (ગ્રામ યાત્રા)’ એ આધુનિક ભારતીય કલાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્રિસ્ટીઝ ન્યૂ યોર્ક ખાતે યોજાયેલી સાઉથ એશિયન મોર્ડન અને ક્ધટેમ્પરરી આર્ટ હરાજીમાં આ પેઇન્ટિંગ રૂ. 118.7 કરોડ (13.75 મિલિયન) માં વેચાયું. આ કિંમત પાછલા રેકોર્ડ કરતા લગભગ બમણી છે. સપ્ટેમ્બર 2023 માં, અમૃતા […]
Read More

તિરુપતિ મંદિરમાં ફક્ત હિન્દુઓ જ કામ કરશે : મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ

લોગ વિચાર : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરૂપતિ-તિરૂમાલા દેવસ્થાનમ એટલે કે તિરૂપતિ મંદિરમાં કામ કરતા લોકો અંગે મોટું નિવેદન આપ્યું છે. સીએમ નાયડુએ કહ્યું કે, મંદિરમાં ફક્ત હિન્દુઓને જ નોકરી આપવી જોઈએ. સીએમ નાયડુએ કહ્યું કે, જો અન્ય સમુદાયના લોકો મંદિરમાં કામ કરી રહ્યા છે, તો તેમનું અપમાન કર્યા વિના તેમને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ […]
Read More
1 19 20 21 22 23 119