જ્યારે તમે બેંક ખાતું ખોલો છો, વીમા પોલિસી ખરીદો છો અથવા મિલકતમાં રોકાણ કરો છો, ત્યારે તમને વારંવાર નોમિનીની વિગતો આપવાનું કહેવામાં આવે છે. નોમિની એ વ્યક્તિ છે જેને તમારા મૃત્યુ પછી તે ખાતા અથવા પોલિસીમાંથી નાણાં મેળવવાનો અધિકાર છે. પરંતુ શું નોમિની મૃત્યુ પછી મિલકતનો વાસ્તવિક માલિક બને છે? આ એક સામાન્ય ગેરસમજ છે જેને સમજવાની જરૂર છે.
ઉનાળાની ઋતુમાં ખોરાક લાંબો સમય ટકતો નથી, ખાસ કરીને જો તેને રેફ્રિજરેટરમાં ન રાખવામાં આવે. આવી સ્થિતિમાં, ઘણા લોકો દ્વારા સવારે શાળા અથવા ઓફિસ માટે પેક કરેલું લંચ ઘણીવાર બપોર સુધીમાં બગડી જાય છે અથવા ભોજનનો સ્વાદ બદલાવા લાગે છે. કારણ કે ઊંચા તાપમાને ખોરાક ઝડપથી બગડી શકે છે.
પોસ્ટરો, પ્લેકાર્ડસ અને બેનરો સાથે પ્રવાસીઓને આરોગ્ય સેનાનીઓ દ્વારા અંગદાન પ્રત્યે જાગૃત્ત કરવામાં આવશે : બ્રેન ડેડ વ્યક્તિના હૃદય, ફેફસાં સહિત 25 અંગ અન્ય જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી
હનુમાન જયંતિ આ વર્ષે 12 એપ્રિલ, શનિવારના રોજ દેશભરમાં હનુમાન જયંતિ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ દિવસે, તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમનો મનપસંદ ખોરાક ચઢાવી શકો છો, જેથી તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.
વિશ્વના શ્રેષ્ઠ 50 સ્ટ્રીટફૂડની યાદીમાં ભારતીય પરાઠા, કુલચા તથા ભટુરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી પરાઠા તથા અમૃતસરી કુલચા તો ટોપ-10 માં સામેલ થયા છે. ટેસ્ટ એટલાસ દ્વારા ચાલુ વર્ષનાં વિશ્વનાં ટોપ-50 સ્ટ્રીટફૂડનુ લીસ્ટ જાહેર કરાયું છે. તેમા ભારતની ત્રણ વાનગીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતીય પરાઠાને પાંચમો નંબર આપ્યો છે. જયારે પંજાબનાં અમૃતસરી કુલચા […]
હવે અમેરિકનો એપલ આઈફોન કે ગેજેટ્સ ખરીદવા માટે ભારત તરફ જોશે : કેનેડાની સરહદ પર શોપિંગ પ્લાઝામાં હવે અમેરિકન ગ્રાહકો વધવાની અપેક્ષા : અહીં ચોકલેટ પણ સસ્તી મળશે