સુરતના કોટ વિસ્તારમાં એક મંદિર જ્યાં શિવરાત્રી પર દૂધ-ભાંગના પ્રસાદમાં 'શિવલિંગ' તરતું રહે છે

લોગ વિચાર : સુરતમાં આજે શિવરાત્રી દરમિયાન સંખ્યાબંધ શિવ મંદિરોમાં શિવરાત્રીની ઉજવણી ભારે શ્રધ્ધા અને ઉત્સાહથી કરવામાં આવી છે. તેમાં પણ કોટ વિસ્તાર એવા ગોપીપુરાની રામજીની પોળમાં આવેલું શિવ મંદિર કોટ વિસ્તારના લોકો માટે શિવરાત્રી દરમિયાન આસ્થાનું પ્રતિક બની જાય છે. આ દિવસે મંદિરનું શિવલિંગ દૂધ અને ભાંગનો પ્રસાદ બનાવવામાં આવે છે તે તપેલામાં શિવલિંગ […]
Read More

કર્મચારીઓને આંચકો લાગશે? પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા

શેરબજારની મંદી તથા બોન્ડ આવકમાં ઘટાડાનુ ગ્રહણ : આ નિર્ણય આવતીકાલે PF ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં લેવામાં આવશે.
Read More

વૈભવી નહીં જરૂરિયાત! ગુજરાતમાં કાર માલિકોની સંખ્યામાં 15 વર્ષમાં ત્રણ ગણો વધારો

દર 16માંથી એક વ્યક્તિ પાસે કાર છે : દ્વિચક્રી વાહનો ચિંતાજનક દરે વધ્યા : દર ત્રણમાંથી એક ગુજરાતી પાસે બાઇક છે
Read More

મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ

લોગ વિચાર : સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉપસ્થિત થયો હતો. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તોની ઉમટતી ભક્તિપ્રવાહ સાથે પૂજા-અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે. મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું. ‘ૐ નમ: શિવાય’ અને […]
Read More

હર...હર... મહાદેવ; ભવનાથ મહાશિવરાત્રી મેળામાં લાખો ભક્તોની ભીડ : મધ્યરાત્રિએ સમાપ્ત

આજે વાહનો પર પ્રતિબંધ : રાજ્યના ગૃહમંત્રી બપોરે પૂજા બાદ અખાડાના સંતો અને મહંતોની મુલાકાત લેશે : રવેડીના રસ્તાઓ પાણીથી ધોવાયા અને બેરિકેડ કરવામાં આવ્યા: રાત્રે 9 વાગ્યે મૃગીકુંડમાં સંતોના શાહી સ્નાન સાથે મેળાનું સમાપન
Read More

આવતીકાલથી બોર્ડના 14.30 લાખ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યની કસોટી : જિલ્લા મુખ્યાલયો પર કંટ્રોલ રૂમ ધમધમ્યા

પરીક્ષાના પહેલા દિવસે, વિદ્યાર્થીઓનું કેન્દ્રો પર કુમ - કુમ તિલક સાથે મોં મીઠા કરાવી સ્વાગત કરવામાં આવશે : તૈયારીઓ પૂરજોશમાં
Read More

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું આજે મુંબઈમાં અવસાન

તેઓને નરસિંહ મહેતા એવોર્ડ તથા સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે લલિત કલા અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો : દીકરા સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટમા લખ્યું કે "પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા...
Read More

મહાકુંભનું મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સમાપન

2019ના કુંભમેળા કરતાં અઢી ગણા વધુ ભક્તો : અંતિમ અમૃતસ્નાનમાં ભક્તોની ભીડ ઉમટી પડી : પહેલા ત્રણ કલાકમાં 25 લાખ લોકોની આસ્થાની ડુબકી : કુલ સંખ્યા 66 કરોડ સુધી પહોંચવાની ધારણા : યોગી આદિત્યનાથ સતત હાજર
Read More

સોમનાથ મહાદેવ અને મંદિરનાં રેતશિલ્પ બનાવ્યું

મહોત્સવ દરમ્યાન દેશભરના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
Read More
1 28 29 30 31 32 119