Chardham Yatra 30 એપ્રિલથી શરૂ થશે : ઓનલાઇન નોંધણી 11 માર્ચથી શરૂ થશે

આ વર્ષે, ચારધામ યાત્રા 60 ટકા ઓનલાઈન અને 40 ટકા ઓફલાઈન નોંધણી પ્રક્રિયા કરાશે
Read More

હેલ્મેટ વગરના ટુ-વ્હીલર અકસ્માતોમાં માથામાં ઇજાના કેસ 74%; વધુ એક અભ્યાસમાં તારણ

ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ ઈવેન્ટ જેવી; લોકો પણ બેદરકાર : વેલોર મેડિકલ કોલેજનો નિષ્કર્ષ : દેશમાં અકસ્માત મૃત્યુમાં 45% કેસમાં ટુ-વ્હીલર વાહનોનો સમાવેશ
Read More

pigeons કારણે 60 થી વધુ રોગોનું જોખમ : શ્વસન દર્દીઓમાં 15%નો વધારો

બીટ અને પીંછામાં 20 થી વધુ બેક્ટેરિયા : એક યુનિવર્સિટીના સંશોધનમાં ખુલાસો
Read More

યોગી આદિત્યનાથ સૌથી વધુ વખત મહાકુંભની મુલાકાત લેનારા મુખ્યમંત્રી બન્યા

લોગ વિચાર : 45 દિવસ ચાલનારા મહાકૂંભમાં ઉતર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 12 વાર પ્રયાગરાજની મુલાકાત લીધી છે.સૌથી વધુ વાર મહાકુંભની મુલાકાત લેનારા તેઓ મુખ્ય પ્રધાન બની ગયા છે. 13 જાન્યુઆરીએ મહાકુંભનો શુભારંભ થયો હતો અને 19 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન યોગીએ પૂજય શંકરાચાર્યો, સંત મહાત્માઓની મુલાકાત લીધી હતી અને સાથે જ વિવિધ એકિઝબીશન, બંધારણ-ગેલરી અને […]
Read More

શહેરી ગુજરાતીઓ પ્રોસેસ્ડ ફૂડ અને ઠંડા પીણાં પર 13.6 ટકા ખર્ચ કરે છે

દેશભરમાં ગુજરાતીઓનો આવો સૌથી વધુ ખર્ચ : દૂધ પર 9.2 ટકા અને અનાજ - કઠોળ પર માત્ર 5.3 ટકા : કેન્દ્ર સરકારના અહેવાલમાં ચોંકાવનારા તારણો
Read More

Telangana tunnel accident : બે એન્જિનિયર સહિત ફસાયેલા તમામ આઠ લોકોના બચવાની શક્યતા ઓછી

સુરંગ 25 ફૂટ સુધી પાણી, કાદવ અને માટીથી ભરેલી છે : બીજા છેડેથી કોઈ પ્રતિભાવ મળતો નથી
Read More

Mahakumbh ૨૬મીએ સમાપન : ભક્તોનો પ્રવાહ વધતો જાય છે

મહાશિવરાત્રી મહાકુંભમાં છેલ્લો સ્નાન મહોત્સવ હોવાથી ભીડને કાબુમાં લેવા સરકાર અને વહીવટી તંત્રએ પોતાની તાકાત વધારી : ડોક્ટરોની રજાઓ રદ: પોલીસ કર્મચારીઓની ફરજમાં વધારો : મહાકુંભ સમાપન પછી પણ ભીડ રહી શકે છે; ટેન્ટ સિટીમાં 10 માર્ચ સુધી બુકિંગ
Read More

Prepaid smart meters ફરજિયાત બનશે : વિધાનસભામાં માહિતી

લોગ વિચાર : ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યો હતો. લોકોએ પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગેના રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ’પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા […]
Read More

સોમનાથ ત્રિવેણી સંગમને સ્વચ્છ બનાવવા માટે ઝુંબેશ શરૂ

અમદાવાદથી ખાસ સ્ટીમર બોટ અને મશીનો આવ્યા.
Read More

ભારતમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આત્મહત્યાનો દર વધુ

‘ધી લાન્સેટ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત અધ્યયનમાં સનસનીખેજ દાવો : ભારતમાં 2021 માં 1.14 લાખ પુરુષો અને 74 હજાર મહિલાઓએ અકાળે પોતાની જિંદગી ટુંકાવી એક તરફ, સમગ્ર વિશ્વમાં જાગૃતિને કારણે આત્મહત્યાનો દર ઘટ્યો છે ત્યારે...
Read More
1 29 30 31 32 33 119