લોગ વિચાર.કોમ બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત પીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મુંબઈમાં 12 દિવસની યાત્રા માટે આવ્યા છે. અહીં તેમણે ક્રિકેટ પર હાથ સાફ કર્યો હતો. રવિવારે રાતે તેઓ કથા પૂરી કર્યા પછી પોતાની સુરક્ષામાં તહેનાત મહારાષ્ટ્ર પોલીસના જવાનો અને પોતાના સેવાદારો સાથે ક્રિકેટ રમ્યા હતા. 6-6 ઓવરની એ મેચમાં એક ટીમમાં મુંબઈ પોલીસ અને મુંબઈના સેવાદારો […]
હાર્ટ પેશન્ટને હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે : સ્ટારફિશની ડિઝાઈન ધરાવતું આ ઉપકરણ અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિઝોરીના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું છે, જેને છાતી પર પહેરી શકાય છે : આ મશીન ECG, SCG, GCGના સંકેતો પણ આપે છે.
લોગ વિચાર.કોમ સાઉદી અરેબિયાએ 14 દેશના નાગરિકોને વીઝા આપવા પર અસ્થાયીરૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદી અરેબિયા દ્વારા 2025ની હજયાત્રા પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ હેઠળ સાઉદી સરકાર જૂન 2025ના મધ્ય સુધી ઉમરાહ, વ્યવસાય અને કૌટુંબિક મુલાકાતના વીઝા આપવાનું ટાળશે. સાઉદી અરેબિયાના અધિકારીઓના કહેવા અનુસાર આ પ્રતિબંધ હજયાત્રા સાથે જોડાયેલી ભીડને નિયંત્રિત કરવા […]