લોગ વિચાર.કોમ મળતી માહિતી મુજબ, મે મહિનામાં જ અમદાવાદમાં કોરોનાના 38 દર્દી નોંધાયા છે. આ પૈકી હાલમાં 31 દર્દી હજુ સારવાર હેઠળ છે. જેના ઉપરથી જ કોરોનાથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિનો અંદાજ આવી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના 80 ટકા કેસ માત્ર અમદાવાદથી છે. છેલ્લા 24 કલાક વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. જેમાં 84 […]
લોગ વિચાર.કોમ હૈદરાબાદની નીલોફર હોસ્પિટલમાં એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સંચાલિત ટૂલ લોન્ચ થયું છે જે એક જ મિનિટની અંદર સોયથી લોહી કાઢ્યા વિના લોહીનું પરીક્ષણ કરી શકે છે. ભારતમાં આવી ટેક્નિક પહેલી વાર લોન્ચ થઈ છે. આ ટૂલ વીસથી 60 સેકન્ડમાં ફેસ-સ્કેનિંગ કરીને ઑક્સિજન હોર્મોન લેવલ બ્લડ-પ્રેશરથી માંડીને સેચ્યુરેશન અને સ્ટ્રેસ સુધ્ધાં માપી કાઢે છે. પબ્લિક […]
રાજકીય પક્ષોમાં સર્વસંમતિના અભાવે કામ મુશ્કેલ બની રહ્યું છે : વચગાળાની સરકાર નવી ચૂંટણીઓ કેમ નથી કરાવતી! સૈન્યએ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું : યુનુસ પણ થાકી ગયા