હવે ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે : ATM ઇન્ટરચેન્જ ફી વધારવાની તૈયારીઓ

લોગ વિચાર : જો તમે પણ એટીએમમાંથી રોકડ ઉપાડી રહ્યા છો તો ટૂંક સમયમાં તમારા ખિસ્સા પર ખરાબ અસર પડી શકે છે. હકિકતમાં ભારતીય રિઝર્વ બેંક ગ્રાહકો માટે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઉપરાંતના ટ્રાન્ઝેક્શન પર લાગનારા ચાર્જીસ અન એટીએમ ઇન્ટરચેન્જ ફીને વધારવાની તૈયારી કરી રહી છે. આ સિવાય એનપીસીઆઇ એ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાનો પણ […]
Read More

દિલ્હીનું સિંહાસન કોને મળશે? મતદારોનો મૂડ EVM માં કેદ થયો

દિલ્હીમાં 70 બેઠકો માટે સવારથી જ ઉત્સાહ સાથે મતદાન : સવારથી જ બધે કતારો : કડક મતદાનની અપેક્ષા : પ્રમુખ - રાહુલ ગાંધી - દિલ્હીના મુખ્યમંત્રી સહિતના દિગ્‍ગજોનું મતદાન : ભાજપ - આપ - કોંગ્રેસ વચ્ચે ટક્કર : 8મી તારીખે પરિણામ
Read More

Delhi Elections : સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 19.95% મતદાન

મધ્ય દિલ્હી જિલ્લામાં 16.46 % મતદાન નોંધાયું હતું જ્યારે પૂર્વ દિલ્હીમાં 20.03 % મતદાન નોંધાયું.
Read More

અમેરિકામાંથી સેંકડો ભારતીયોને દેશનિકાલ : લશ્કરી વિમાનમાં દિલ્હી પહોંચશે

ગઈકાલે અમેરિકાથી લશ્કરી ફ્લાઇટ રવાના થઈ : ભારત સરકારનું મૌન : પંજાબી- ગુજરાતીઓની સંખ્યા વધુ હોવાનો અંદાજ: અગાઉ, બાઈડન તંત્રએ પણ 100 ભારતીયોને પાછા મોકલ્યા હતા
Read More

ખાણમાં બનેલી દુનિયાની સૌથી ઊંડી હોટેલ : જ્યાં એક રૂમની કિંમત એક દિવસની રૂા.60 હજાર!

લોગ વિચાર : ખંડિયેર પડી રહેલા ઐતિહાસિક બિલ્ડિંગોમાં, જુના કિલ્લાઓમાં કે પર્વતોની વચ્ચે હવામાં ટિંગાઇને સુવાનો રૂવાડાં ખડા થઇ જાય એવો એક્સ્પીરિયન્સ આપતી રેસ્ટોરા કે નાઇટ સ્ટેની સુવિધા આપતી હોટેલો વિશ્વભરમાં હવે ખુલી રહી છે. યુનાઇટેડ કિંગડમના વેલ્સ નામના દેશમાં સ્વીડનમાં ચાંદીની ખાણોમાં 508 ફૂટ ઊંડે સાલા સિલ્વર માઇન હોટેલ આવેલી છે. જો કે આ […]
Read More

PM Modi આવતીકાલે પ્રયાગરાજમાં મહાકુંભમાં ગંગામાં સ્નાન કરશે

વડાપ્રધાન મોદીના કુંભ સ્નાન માટે 1 કલાક અનામત રખાયો
Read More

પતિને ૧૦ લાખમાં કિડની વેચવાની ફરજ પડી : પત્ની પછી પૈસા લઈને પ્રેમી સાથે ભાગી ગઈ

પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. આર્થિક તંગીથી કંટાળીને પતિ આખરે પત્‍નીની વાતમાં આવીને કિડની વેચવા તૈયાર થઈ ગયો : કિડની વેચીને મળેલા પૈસા લઈને પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ.
Read More

શું મહાકુંભમાં થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક સાથે છેડછાડ કરવામાં આવી હતી? FIR નોંધવાની માંગ

મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 લોકોના મોત થયા હતા. હવે આ અકસ્માતમાં મૃત્યુઆંક અંગેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે.
Read More

હવે અખાડાના સંતો પ્રયાગરાજ છોડશે : 2031 માં ફરી આવશે

મહાકુંભ : ત્રીજું અને અંતિમ શાહી સ્નાન પૂર્ણ થયું
Read More
1 49 50 51 52 53 132