આવકવેરા વિભાગે કરદાતાઓને મોકલેલી 'ખામીયુક્ત' નોટિસો પાછી ખેંચી
લોગવિચાર : આવકવેરા વિભાગે યોગ્ય રીતે રિટર્ન ફાઈલ કરનારા લોકોને ભૂલથી આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લીધી છે. આવકવેરા વિભાગે આવાં કરદાતાઓએ આવકવેરા રિટર્ન માટેની "ભૂલભરી” સૂચનાઓને અવગણવા કહ્યું છે. આવકવેરા વિભાગ તરફથી 29મી નવેમ્બર 2024 ના રોજ ખામીયુક્ત રિટર્ન નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, કલમ 44 એડી હેઠળ આવક ઓફર […]
Read More