મહાકુંભના અવસરે પ્રયાગરાજમાં 55000 સ્ક્વેર ફૂટમાં વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી રહી છે

લોગવિચાર : ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ નિમિતે વિશ્વની સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી રહી છે. પંચાવન હજાર સ્કવેર ફીટના વિસ્તારમા બની રહેલી આ રંગોળી માટે કુલ 11 ટન ઈકોફ્રેન્ડલી રંગોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રંગોળીમાં મહાકુંભના પવિત્ર માહોલને અનુરૂપ આધ્યાત્મિકતા, એકતા અને ભક્તિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક […]
Read More

સંભવ સમિટની પાંચમી એડિશનમાં એમેઝોને વિકસિત ભારત માટેની તેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવી

લોગવિચાર : પોતાની વાર્ષિક સંભવ સમિટની પાંચમી એડિશનમાં એમેઝોને વિકસિત ભારત માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતી શ્રેણીબદ્ધ પહેલની જાહેરાત કરી છે. સંભવ સમિટએ ભારતના નાના વ્યવસાયોની ઊજવણી કરવા, સપોર્ટ કરવા અને સશક્ત બનાવવા માટે એમેઝોનના પ્રયાસોનો ભાગ છે જેનું લક્ષ્ય સમગ્ર ભારત અને વિશ્વમાં તેમના વિકાસને વેગ આપવાનો છે. આના ભાગરૂપે એમેઝોને ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ […]
Read More

'રોટી-કપડા-મકાન'ની વાર્તા હવે જૂની થઈ : આધુનિક ભારતમાં લોકોની ખર્ચ કરવાની રીત બદલાઈ

રોટી-કપડા-મકાન પર ઓછો ખર્ચ : આરોગ્ય - શિક્ષણ - પ્રવાસ - સંચાર પર વધુ ખર્ચ
Read More

રાજસ્થાન હાઈકોર્ટ આસારામને સારવાર માટે 17 દિવસના પેરોલ પર મુક્ત કરશે

લોગવિચાર : અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ભોગવી રહેલા આસારામને સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટમાંથી ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે. આસારામના વકીલે મહારાષ્ટ્રના પૂણેની હોસ્પિટલમાં સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમાં આસારામની સારવાર માટે પેરોલની માંગણી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બાદ આસારામને 17 દિવસની સારવાર માટે પેરોલ આપવામાં આવ્યો […]
Read More

ખ્યાતિકાંડ પછી PMJAY હેઠળ દર્દીના વીમાના દાવાઓમાં 30 ટકાનો ઘટાડો

45 મિનિટમાં 'મંજૂરી' મળવામાં હવે કલાકો લાગી રહ્યા હોવાનો નિર્દેશ : પ્રમાણિક દર્દીઓને નુકસાન થયું હોવાનો દાવો
Read More

ભારતમાં શેખ હસીનાના નિવેદનો બંને દેશો વચ્ચેના સંબંધો બગાડી રહ્યા છેઃ બાંગ્લાદેશ

લોગવિચાર : બાંગ્લાદેશમાં બળવા પછી ભારત નાસી આવેલા દેશના પુર્વ વડાપ્રધાન શેખ હસીનાના નિવેદનોએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે તનાવ વધાર્યા છે. એક તરફ આ દેશમાં હિન્દુઓ પર થતા હુમલામાં કોઈ ઘટાડો થયો નથી અને વિદેશ સચીવ વિક્રમ મિસરી હાલ આ દેશના પ્રવાસે છે. તેઓએ આ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની સાથે કરી હતી. જેમાં હિન્દુઓ પર […]
Read More

PMJAY અનિયમિતતા પર તવાઇ : 5 હોસ્પિટલો - 2 ડોકટરો સસ્પેન્ડ: 65 લાખ વસૂલ - દંડની સૂચના

છેડછાડ માટે 150 થી વધુ અહેવાલો સામે આવ્યા : વધુ હોસ્પીટલો ઝપટે ચડવાના નિર્દેશ
Read More

નિયમમાં ફેરફારને કારણે વિઝા રિજેક્ટ્સમાં મોટો ઉછાળો

પ્રવાસીઓ અને એજન્ટોને પણ નુકસાન : નવા નિયમ મુજબ, પ્રવાસીઓએ હોટલ બુકિંગ, રિટર્ન ટિકિટ અને સંબંધીઓ સાથે રહેઠાણના પુરાવા આપવા પડશે
Read More

જો ગ્રાહક નિર્ધારિત સમયની અંદર રોકડ ઉપાડશે નહીં, તો ATM પાછી ખેંચી લેશે

લોગવિચાર : આરબીઆઈ એટીએમ બુથો પર નકલી રોકડ ઉપાડવાના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. જે અંતર્ગત હવે દેશભરમાં પસંદગીનાં એટીએમમાંથી રોકડની વાપસી (કેશ રિટ્ટેકશન) સુવિધાને ફરીથી શરૂ કરવામાં આવશે. જેમાં નિશ્ચિત સમયમાં ગ્રાહકે ન ઉપાડેલી રકમ એટીએમ મશીન ફરી પાછી ખેંચી લેશે. આ પગલે ગ્રાહકોની રોકડની સુરક્ષા અને ઠગાઈને રોકવા માટે ઉઠાવાયું છે. […]
Read More
1 58 59 60 61 62 123