શું આવો છબરડો હોય? મુન્નાકુમાર', 138 મતદારોના એકમાત્ર પિતા

બિહારની મતદાર યાદીમાં એક અજીબોગરીબ ગોટાળાના કારણે હંગામો
Read More

સચિને 'સચિન તેંડુલકર ફાઉન્ડેશન'ના ડાયરેક્ટર બનાવ્યા સારા તેંડુલકરને

સચિન તેંડુલકરે X પર લખ્યું, મને સારા પર ગર્વ છે : સચિને સારા તેંડુલકરના કામની પ્રશંસા કરી
Read More

બોલો, ઊંટને બાઇક પર બેસાડી લઇ ગયા

જો માણસ ઊંટ પર સવારી કરી શકે છે, તો ઊંટ બાઇક પર કેમ ન બેસે?
Read More

અલ્ટ્રા પ્રોસેસ્ડ પેકેજડ ફૂડ લોકોને ઝડપથી વૃદ્ધ બનાવે છે

22,000 લોકો પર વૈજ્ઞાનિક અભ્યાસ બાદ ચોંકાવનારા તારણો
Read More

હૈદરાબાદમાં 'પુષ્પા'ના પ્રીમિયરમાં નાસભાગ : ધકકામુકકી - મહિલાનું મોત

અભિનેતા અલ્લુ અર્જુનની હાજરીને કારણે હજારો ચાહકો કાબુ બહાર થતાં લાઠીચાર્જ થયો : બાળક સહિત બે ગંભીર રીતે ઘાયલ
Read More

કર્ણાટકની સમાઈરા 18 વર્ષની ઉંમરે ભારતની સૌથી યુવા પાયલટ બની

લોગવિચાર : કર્ણાટકના વિજયપુરાની વતની 18 વર્ષની સમાઈરા હુલ્લુરે ભારતમાં સૌથી નાની ઉંમરે કમર્શિયલ પાઈલટ લાઈસન્સ મેળવીને ઈતિહાસ રચ્યો છે, તે બિઝનેસમેન અમીન હુલ્લુરની દીકરી છે. સમાઈરાએ વિનોદ યાદવ એવિયેશન એકેડેમી ઓફ કાર્વર એવિયેશનમાં ટ્રેઈનીંગ લીધી હતી. કુલ દોઢ વર્ષની ટ્રેઈનીંગમાં તેણે 6 પરીક્ષા અને 200 કલાક વિમાન ઉડાડવાનો અનુભવ લીધા પછી પાઈલટનું લાઈસન્સ મેળવ્યું […]
Read More

ઠંડી મોડી શરૂ થતા શાકભાજીના ભાવ હજુ પણ ઊંચા! વટાણા, લીંબુ, ટામેટાં 50 થી 80 પ્રતિ કિલો

લોગવિચાર : રાજકોટમાં ગુલાબી ઠંડી પડવા લાગી છે. સામાન્ય રીતે શિયાળા શાકભાજીની ભરપુર આવક થાય છે શીયાળામાં લીલોત્તરી ખાવાનું ખાસ મહત્વ હોય છે. આથી આ દરમ્યાન કોથમરી, મેથી, પાલકનું વેચાણ વધુ થાય છે. ત્યારે શીયાળાની શરૂઆત થયા બાદ પણ શાકભાજીના ભાવ ઉચા જોવા મળી રહ્યા છે.હજુ 5 દિવસ બાદ ભાવ સામાન્ય થાય તેવી આશા છે.માર્કેટ […]
Read More

હવે ભારત પણ ઈઝરાયેલની સ્ટાઈલમાં કરી શકશે હવાઈ હુમલા : સૈન્યમાં આત્મઘાતી ડ્રોન સામેલ થશે

આત્મઘાતી ડ્રોન 'નાગાસ્ત્ર-1' ચુપચાપ દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલો કરશે : હવાઈ હુમલા માટે ફાઈટર જેટની જરૂર નહીં પડે
Read More

લેબોરેટરીમાં બનાવેલ હળદર જેવો પાવડર હવામાંથી કાર્બનને શોષી લેશે

આ પાવડર ઔદ્યોગિક વિસ્તારોમાંથી પ્રદૂષણને રોકવામાં મદદ કરશે
Read More

જો GST કાઉન્સિલ ટેક્સમાં ઘટાડો કરે તો નાણાપ્રધાને વીમા પ્રિમિયમમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો

લોગવિચાર : જો જીએસટી કાઉન્સિલ ટેક્સમાં ઘટાડો કરે તો વીમા પ્રિમિયમમાં ઘટાડો કરવાનો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારામને આપેલ છે. નિર્મલાજીએ જણાવ્યું હતું કે જો જીએસટી કાઉન્સિલ આરોગ્ય અને જીવન વીમા પૉલિસી પર જીએસટી દર ઘટાડવાનું સૂચન કરે તો વીમા ખર્ચ ઘટી શકે છે. જીએસટી કાઉન્સિલ ચાલુ ડિસેમ્બર મહિનામાં આ મુદ્દે ચર્ચા કરવા જઈ રહી છે […]
Read More
1 60 61 62 63 64 123