સિગારેટ, તમાકુ, લક્ઝરી ઘડિયાળો, ડિઝાઇનર કપડાં વધુ મોંઘા થશે; સાયકલ - નોટબુક સસ્તી કરવામાં આવશે

148 ઉત્પાદનો પર GST દરમાં ફેરફારની તૈયારીઓ : રૂ. 1500 સુધીના કપડા પર 5% દર, રૂ. 1501 થી 10000 સુધીના કપડાં પર 18% ટેક્સ અને વધુ મોંઘા વસ્તુઓ પર 28% ટેક્સ લાગશે
Read More

આ વખતે શિયાળો 'હળવો' રહેશે : કોલ્ડવેવના દિવસો ઓછા રહેશે

સમગ્ર શિયાળા દરમિયાન તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે
Read More

પેકેજ્ડ પીવાનું મિનરલ વોટર સ્વાસ્થ્ય માટે જોખમી છે! સરકારે તેને "હાઈ રિસ્ક” શ્રેણીમાં મૂક્યું

લોગવિચાર : ટ્રેન, બસ અથવા અન્ય મુસાફરી કરતી વખતે જે મિનરલ વોટર અથવા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો ઉપયોગ કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે. કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI ) એ પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને ‘હાઈ રિસ્ક ફૂડ આઈટમ્સ કેટેગરીમાં’ સામેલ કર્યા છે. હવે તેમનું ફરજિયાત નિરીક્ષણ અને […]
Read More

બ્લીડિંગ આઈ વાયરસ હવે વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે : 15 લોકોએ જીવ ગુમાવ્યા

બ્લીડિંગ આઈ વાઈરસને કારણે આંખોમાં રક્તસ્ત્રાવ થાય છે, વાયરસ આંખોને નુકસાન પહોંચાડી શકે છે
Read More

કુવૈત એરપોર્ટ પર 13 કલાકથી ફસાયેલા ભારતીય મુસાફરો : ખાવા-પીવાની સુવિધા નથી

મુંબઈથી બ્રિટન જતી ગલ્ફ એરની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગતાં તેનું કુવૈત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું
Read More

હવે આગ્રામાં જામા મસ્જિદની નીચે શ્રી કૃષ્ણની મૂર્તિ હોવાનો દાવો: કોર્ટમાં અરજી

લોગવિચાર : સંભલમાં એક ધાર્મિક સ્થળનાં સર્વેક્ષણ અને પોલીસ ગોળીબારમાં પાંચ લોકોનાં મોતનાં વિવાદ બાદ હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે આગ્રામાં જામા મસ્જિદની નીચે શ્રી કૃષ્ણની મૂર્તિ છે. આ મામલે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર શનિવારે સુનાવણી થવાની હતી, પરંતુ જજ રજા પર હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. […]
Read More

ડિસેમ્બરમાં 15 દિવસમાં 11 મુહૂર્ત : 16મીથી ધનારક લેશે વિરામ

મુહૂર્તની ભરમાર વચ્ચે લગ્નસરાની સિઝન પૂરજોશમાં ચાલી રહી
Read More

હવે શેરબજારમાં ગુજરાતની મહિલાઓ રોકાણમાં આગળ : બે વર્ષમાં 59%નો વધારો

દેશમાં ચોથા ક્રમે : આઈપીઓના લીસ્ટીંગ ગેઈનથી પ્રારંભ થયેલા રસ હવે લાંબાગાળાના રોકાણકારમાં ફેરવાઈ રહ્યો છે
Read More

સુરત મહિલા મોરચાના પ્રમુખે કોર્પોરેટરને ફોન કરીને આત્મહત્યા કરી

મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલના મૃતદેહને નીચે ઉતાર્યા બાદ ચિરાગ સોલંકીએ પોલીસને જાણ કરી : તેણીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : રહસ્યમય ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ
Read More

સુરતના સચિન પાલીગામમાં આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું : ત્રણ માસુમ બાળકીઓના મોત : પરિવારજનોમાં શોક

શું ત્રણેય છોકરીઓનું મોત આઈસ્ક્રીમના કારણે થયું હતું કે તાપણાના ધૂમાડાના કારણે કે અન્ય કોઈ કારણથી? પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ છોકરીઓના મોતનું કારણ બહાર આવશે
Read More
1 61 62 63 64 65 123