ભારતમાં શેખ હસીનાના નિવેદનો બંને દેશો વચ્ચેના સંબંધો બગાડી રહ્યા છેઃ બાંગ્લાદેશ

લોગવિચાર : બાંગ્લાદેશમાં બળવા પછી ભારત નાસી આવેલા દેશના પુર્વ વડાપ્રધાન શેખ હસીનાના નિવેદનોએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે તનાવ વધાર્યા છે. એક તરફ આ દેશમાં હિન્દુઓ પર થતા હુમલામાં કોઈ ઘટાડો થયો નથી અને વિદેશ સચીવ વિક્રમ મિસરી હાલ આ દેશના પ્રવાસે છે. તેઓએ આ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની સાથે કરી હતી. જેમાં હિન્દુઓ પર […]
Read More

PMJAY અનિયમિતતા પર તવાઇ : 5 હોસ્પિટલો - 2 ડોકટરો સસ્પેન્ડ: 65 લાખ વસૂલ - દંડની સૂચના

છેડછાડ માટે 150 થી વધુ અહેવાલો સામે આવ્યા : વધુ હોસ્પીટલો ઝપટે ચડવાના નિર્દેશ
Read More

નિયમમાં ફેરફારને કારણે વિઝા રિજેક્ટ્સમાં મોટો ઉછાળો

પ્રવાસીઓ અને એજન્ટોને પણ નુકસાન : નવા નિયમ મુજબ, પ્રવાસીઓએ હોટલ બુકિંગ, રિટર્ન ટિકિટ અને સંબંધીઓ સાથે રહેઠાણના પુરાવા આપવા પડશે
Read More

જો ગ્રાહક નિર્ધારિત સમયની અંદર રોકડ ઉપાડશે નહીં, તો ATM પાછી ખેંચી લેશે

લોગવિચાર : આરબીઆઈ એટીએમ બુથો પર નકલી રોકડ ઉપાડવાના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. જે અંતર્ગત હવે દેશભરમાં પસંદગીનાં એટીએમમાંથી રોકડની વાપસી (કેશ રિટ્ટેકશન) સુવિધાને ફરીથી શરૂ કરવામાં આવશે. જેમાં નિશ્ચિત સમયમાં ગ્રાહકે ન ઉપાડેલી રકમ એટીએમ મશીન ફરી પાછી ખેંચી લેશે. આ પગલે ગ્રાહકોની રોકડની સુરક્ષા અને ઠગાઈને રોકવા માટે ઉઠાવાયું છે. […]
Read More

Wi-Fi કિરણો અને પ્રકાશ આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, સંશોધનમાં ખુલાસો થયો

આવા ઉપકરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી હૃદય, પાચન અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે
Read More

સોશિયલ મીડિયા પર પ્રેમ કરનારા સાવચેત.... વાજતે-ગાજતે NRI વરરાજા પરણવા પહોંચ્યા, લગ્નસ્થળે કોઈ બુકિંગ ન હતુ કે કન્યા પણ ન હતી

ઇન્સ્ટાગ્રામ પર પ્રેમમાં પડ્યા બાદ દુલ્હનએ 60,000 લીધા અને લગ્નનું મુહુર્ત જણાવી દીધુ હતુ
Read More

આવા સ્માર્ટ સિટીનો શું ફાયદો? છ શહેરો પાછળ 10 હજાર કરોડ ખર્ચવા છતાં ટ્રાફિક, પ્રદૂષણ, દબાણની વેદના યથાવત

ઈ-કેવાયસીની લાઈનો જોતા વહીવટમાં આઈ.ટીના ઉપયોગની સફળતા સામે પણ સવાલ : અમૃત યોજનામાં 3 વર્ષમાં 5000 કરોડ ખર્ચાયા
Read More

સીરિયાથી તરત જ પાછા ફરો... ભારતીયોને કેન્દ્રની સલાહ

લોગવિચાર : સીરિયામાં બળવાખોરો દ્વારા વધતા હુમલા અને નાગરિકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે.  જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. હેલ્પલાઈન નંબર જાહેર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર પોસ્ટમાં લખ્યું કે, ‘સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને […]
Read More

ખ્યાતિ કૌભાંડ : પોલીસ ઉપરાંત ઈન્કમટેક્સ પણ તપાસમાં ઝંપલાવશે

સરકારી યોજનામાંથી મળેલા પૈસા ક્યાં ગયા? હિસાબો તપાસવા સીએની મદદ લેવાઈ, હવે ઈન્કમટેક્સ પણ સામેલ થશેઃ મોટી કરચોરી-કાળા નાણાનો પર્દાફાશ થવાની આશંકા
Read More

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ : હરિદ્વારની ગંગા નદીનું પાણી બી ગ્રેડ જાહેર : પીવા માટે યોગ્ય નથી પરંતુ માત્ર સ્નાન માટે યોગ્ય છે

લોગવિચાર : હરિદ્વાર ગંગા નદીના પાણીની કવોલિટી પર નિરીક્ષણ રાખતા હરિદ્વારના પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડે આ પાણીની કવોલિટી બી ગ્રેડની બતાવી છે. એનો અર્થ એ થાય છે કે, હરિદ્વારમાં ગંગા નદીનું પાણી આચમન કરવા કે પીવા લાયક નથી પણ એમાં સ્નાન કરી શકાય છે. પાંચ વર્ષથી દર મહિને આ પ્રમાણે ચેકિંગ કરવામાં આવે છે. પહેલાં તો […]
Read More
1 68 69 70 71 72 132