લોગવિચાર : રાજકોટમાં ગુલાબી ઠંડી પડવા લાગી છે. સામાન્ય રીતે શિયાળા શાકભાજીની ભરપુર આવક થાય છે શીયાળામાં લીલોત્તરી ખાવાનું ખાસ મહત્વ હોય છે. આથી આ દરમ્યાન કોથમરી, મેથી, પાલકનું વેચાણ વધુ થાય છે. ત્યારે શીયાળાની શરૂઆત થયા બાદ પણ શાકભાજીના ભાવ ઉચા જોવા મળી રહ્યા છે.હજુ 5 દિવસ બાદ ભાવ સામાન્ય થાય તેવી આશા છે.માર્કેટ […]
લોગવિચાર : જો જીએસટી કાઉન્સિલ ટેક્સમાં ઘટાડો કરે તો વીમા પ્રિમિયમમાં ઘટાડો કરવાનો સંકેત નાણામંત્રી નિર્મલા સીતારામને આપેલ છે. નિર્મલાજીએ જણાવ્યું હતું કે જો જીએસટી કાઉન્સિલ આરોગ્ય અને જીવન વીમા પૉલિસી પર જીએસટી દર ઘટાડવાનું સૂચન કરે તો વીમા ખર્ચ ઘટી શકે છે. જીએસટી કાઉન્સિલ ચાલુ ડિસેમ્બર મહિનામાં આ મુદ્દે ચર્ચા કરવા જઈ રહી છે […]
148 ઉત્પાદનો પર GST દરમાં ફેરફારની તૈયારીઓ : રૂ. 1500 સુધીના કપડા પર 5% દર, રૂ. 1501 થી 10000 સુધીના કપડાં પર 18% ટેક્સ અને વધુ મોંઘા વસ્તુઓ પર 28% ટેક્સ લાગશે
લોગવિચાર : ટ્રેન, બસ અથવા અન્ય મુસાફરી કરતી વખતે જે મિનરલ વોટર અથવા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો ઉપયોગ કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે. કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI ) એ પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને ‘હાઈ રિસ્ક ફૂડ આઈટમ્સ કેટેગરીમાં’ સામેલ કર્યા છે. હવે તેમનું ફરજિયાત નિરીક્ષણ અને […]
લોગવિચાર : સંભલમાં એક ધાર્મિક સ્થળનાં સર્વેક્ષણ અને પોલીસ ગોળીબારમાં પાંચ લોકોનાં મોતનાં વિવાદ બાદ હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે આગ્રામાં જામા મસ્જિદની નીચે શ્રી કૃષ્ણની મૂર્તિ છે. આ મામલે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર શનિવારે સુનાવણી થવાની હતી, પરંતુ જજ રજા પર હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. […]