શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલનું ફરજીયાત લાયસન્સ

લોગવિચાર : પ્રકાશ પર્વ દિવાળીનો પ્રારંભ તા.૨૭ ઓકટોબરે રહ્યો છે. ત્‍યારે મ.ન.પા.નાં ફાયર બ્રીગેડ તંત્ર દ્વારા ફટાકડાનાં કારણે આગ-અકસ્‍માત સર્જાય નહી તેની પુરી તકેદારી રાખવા ફટાકડાનાં વેપારીઓને ફાયર એન. ઓ. સી. (લાયસન્‍સ) મેળવી લેવા અપીલ કરી છે.ᅠ જે અનુસંધાને આજ દિવસ સુધીમાં ૨૧૨ અરજીઓ આવી છે. જેમાં ૬૭ મંજુર કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્‍તારમાં થતા […]
Read More

છેલ્લા એક દાયકામાં નથી વધ્યા એટલા માત્ર 6 મહિનામાં શાકભાજી મોંઘા થયા

2011-2020 દરમિયાન શાકભાજીનો ફુગાવાનો દર 30.4 ટકા હતો, જે 2024-25માં 32.9 ટકા રહ્યો
Read More

દિલ્‍હી - નોયડામાંથી કિડની કૌભાંડ ઝડપાયું

ટોચની હોસ્પિહટલોની સંડોવણી ખુલી
Read More

મોહન ભાગવત સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

લોગવિચાર : ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેની વિસ્તરણની યોજનાને આગળ ધપાવી છે અને આજથી આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંશબોલે ત્રણ દિવસમાં જામનગરના પ્રવાસે છે અને તેઓ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક લઇ રહ્યા છે. તે સમયે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત તા.18થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તા.17ના સાંજે સુરત પહોંચશે અને બે દિવસ […]
Read More

ચાર લાખ કિલો ઘીનો રૂપાલની પલ્લીમાં અભિષેક

પલ્લીનાં દર્શન કરીને લાખો શ્રદ્ધાળુઓએ આસ્થાી અને શ્રદ્ધા સાથે ધન્યતતા અનુભવી
Read More

તહેવારોમાં સસ્તા ભાવે સેલિબ્રિટી લુક આપવા મહિલાઓ તૈયાર : પાણીના ભાવે લાખો રૂપિયાના નેકલેસની કોપી !!

અભિનેત્રીઓ દ્વારા પહેરવામાં આવતા નેકલેસ અને હાર પણ કોપી કરીને વેંચાય છે
Read More

PM મોદીએ બાંગ્લાદેશના હિન્દુ મંદિરમાં ભેટ આપેલા મુગટની ચોરી

સોના અને ચાંદીના પરતોથી બનેલા આ મુગટનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે : જેશોરેશ્વરી મંદિર 51 શકિતપીઠોમાંથી એક
Read More

આવતીકાલે હવનાષ્ટમી: શનિવારે શ્રવણ નક્ષત્રમાં નોમ અને વિજયાદશમી

લોગવિચાર : આસો સુદ આઠમને શુક્રવાર ૧૧ ઓક્‍ટોબરના દિવસે આઠમ તિથિ છે હવનાષ્ટમી છે પરંતુ શુક્રવારે બપોરે ૧૨.૦૭ કલાક સુધી આઠમ તિથિ છે પરંતુ ખાસ કરીને નૈવેદ્યમાં ઉદીયાત તિથિનું મહત્‍વ વધારે છે આથી આ દિવસે આખો દિવસ તથા રાત્રે જે લોકોને નૈવેદ્ય તથા હોય તેઓને કરી શકાશે. નોમના નિવેદ કયા દિવસે અને ક્‍યારે કરવા : […]
Read More

રામ મંદિર પરિસરમાં પણ ભવ્ય દિપોત્સવ યોજાશે : મંદિરના પરિસરને રંગોળીથી શણગારવામાં આવશે

રામ મંદિર પરિસરમાં પણ ભવ્ય દિપોત્સવ યોજાશે : મંદિરના પરિસરને રંગોળીથી શણગારવામાં આવશે
Read More
1 72 73 74 75 76 123