RSS કાર્યાલય સહિત ત્રણ મોટા હુમલાઓમાં સંડોવાયેલ 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી પાકિસ્તાનમાં ઠાર

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબુ સૈફુલ્લાહ, જે નેપાળથી નેટવર્ક ચલાવી રહ્યો હતો, તેની પાકિસ્તાન પહોંચતા જ રહસ્યમય રીતે હત્યા
Read More

ગુજરાતમાં બુધવારથી હવામાનમાં મોટો ફેરફાર, અરબી સમુદ્રમાં ચક્રવાત બનશે : ભારે વરસાદ પડશે

અંબાલાલ પટેલની આગાહી : માવઠા - દરિયાકાંઠાના વિસ્તારો 23 થી 31 મે સુધી પ્રભાવિત રહેશે
Read More

હવે, સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન પર રાજદ્વારી બોમ્બ ફેંકવામાં આવશે

7 સાંસદો - ભૂતપૂર્વ રાજદ્વારીઓના પ્રતિનિધિમંડળ ઉપરાંત, વિદેશ મંત્રી જયશંકર પણ વિદેશ જશે : પાકિસ્તાનના આતંકવાદી 'ચરિત્ર'નો પર્દાફાશ કરવા માટે 59 વરિષ્ઠ સાંસદો અને રાજદ્વારીઓ તૈયાર : પાકિસ્તાન પર દબાણ લાવવા માટે મોદી સરકારની નવી વ્યૂહરચના
Read More

અમદાવાદની જેમ મુંબઈમાં 1,00,000 દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બનાવવાની ઓફર

જો મુંબઈ ક્રિકેટ સ્ટેડિયમનો પ્રસ્તાવ મૂકે તો સરકાર જમીન આપશે : ફડણવીસે જાહેરાત કરી
Read More

કોરોના સમયગાળા પછી ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસે ફરી દેખાયો : બે કેસ

બંને દર્દીઓ ગાંધીનગરના : આરોગ્ય અધિકારીઓ સતર્ક
Read More

Operation Sindoor પછી સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે

લોગ વિચાર.કોમ પહલગામ હુમલા પછી ભારતે કરેલા ઑપરેશન સિંદૂર બાદ ભારત હવે એના 2025-26ના સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો કરી શકે એમ છે અને એના પગલે સંરક્ષણબજેટ પાછળ કુલ ખર્ચ 7લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. વધારાનું ભંડોળ આધુનિક શસ્ત્રોની ખરીદી, રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા સ્વદેશી ડિફેન્સ ટેક્નોલોજીને ટેકો આપવા માટે વાપરવામાં આવશે. […]
Read More

ધાર્મિક રીતે મહત્વપૂર્ણ 'ગયા' શહેરનું નામ બદલીને 'ગયાજી' કરાયું

લોગ વિચાર.કોમ બિહારમાં થયેલી પ્રધાનમંડળની બેઠકમાં બૌદ્ધ ધર્મ માટે પૌરાણિક મહત્ત્વ ધરાવતા ગયા શહેરનું નામ બદલીને ‘ગયાજી’ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શહેરના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગયા શહેરનું સન્માનજનક નામકરણ ‘ગયાજી’ કરવામાં આવ્યું છે. પ્રધાનમંડળની બેઠક પછી કેબિનેટના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડો. એસ. સિદ્ધાર્થે કહ્યું હતું કે બોધગયામાં સતત પર્યટકોની સંખ્યા […]
Read More

*સાપ્તાહિક રાશિ ભવિષ્ય*

*૧૮ મે થી ૨૪ મે ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય*
Read More

કુંભ રાશિમાં રાહુનું ભ્રમણ ૨૦૨૫

પં.ડો. હિતેષ એ. મોઢા પોરબંદરનાં પ્રખ્યાત જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ ડો.હિતેષ મોઢા જણાવે છે કે જેનું નામ સાંભળતા ભલભલા અડીખમ જાતકો પણ એક વખત તો હલબલી જાય છે.  તે ગ્રહ રાહુ દિનાંક,   ૧૮ મે  ૨૦૨૫ ના રોજ  સાંજે ૫ વાગ્યે ને ૮ મિનિટે,   કુંભ રાશિમાં પ્રવેશ કરશે,  આ રાહુ ભ્રમણ  સમગ્ર આ સંસારના તમામ ક્ષેત્રે, તથા  જીવનમાં […]
Read More
1 6 7 8 9 10 132