દિવાળીના તહેવારોમાં માનવ મહેરામણ દ્વારકામાં ઉમટી પડ્યું

જગતમંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું : હજારો યાત્રિકોએ દર્શનનો લાભ લીધો
Read More

વિમાનમાં ખોટકો સર્જાયો: પાયલોટે સમયસૂચકતા વાપરી માનવવસ્તીથી વિમાનને દૂર લઈ જતા જાનહાની અટકી

વિમાનમાં ખોટકો સર્જાયો: પાયલોટે સમયસૂચકતા વાપરી માનવવસ્તીથી વિમાનને દૂર લઈ જતા જાનહાની અટકી
Read More

અયોધ્યામાં દિવ્ય દિવાળી : દીપ પ્રાગટ્યનો રેકોર્ડ

લોગવિચાર : દીપોત્સવી પર્વ રામનગરી અયોધ્યા અધધધ 28 લાખ દીપથી ઝળહળી ઉઠી હતી. જેમાં સરયુ નદીના 55 ઘાટો પર 25 લાખથી વધુ દીવડાઓ પ્રજવલિત કરાયા હતા. 500 વર્ષના એતરાલ બાદ રામ મંદિરમાં રામલલાના આગમનને કારણે અયોધ્યાની આ દીપોત્સવી દિવ્ય અને અલૌકિક બની રહી હતી. આ વર્ષે દીપોત્સવી પર્વ લંકા પર વિજય બાદ ભગવાન શ્રી રામ, […]
Read More

લદ્દાખઃ ભારત અને ચીન વચ્ચે તણાવનો અંત : બંને દેશના સૈનિકોએ દિવાળી પર એકબીજાને મીઠાઈ ખવડાવી

ભારત-ચીન બોર્ડર પર બંને દેશોના સૈનિકો પાછા ફર્યા : ડેપસાંગ અને ડેમચોકમાં વિસર્જનની કામગીરી પૂર્ણ
Read More

વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અભિયાનની અસર હવે દેશમાં જોવા મળી રહી છે

વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અભિયાનની અસર હવે દેશમાં જોવા મળી રહી છે
Read More

તહેવારોની ભીડમાં મુસાફરોને વધારાના સામાન પર રેલવે દંડ ફટકારશે

સ્કૂટર સહિતના વાહનોની હેરાફેરીમાં પણ મર્યાદા લદાઇ
Read More

પર્યાવરણને બચાવવા બાયોફેશન શો

લોગવિચાર : પર્યાવરણને બચાવવા માટે કુદરતી સંસાધનોના સંરક્ષણ માટેની જાગૃતિ લાવવી જરૂરી છે. એ માટે દરેક ક્ષેત્રના લોકો પોતપોતાની રીતે જાગૃતિ કાર્યક્રમ કરતા રહે છે. યુનાઇટેડ નેશન્‍સની બાયોડાઇવર્સિટી કોન્‍ફરન્‍સ હાલમાં કોલમ્‍બિયાના કેલી શહેરમાં ચાલી રહી છે. આપણે ફૂલો, વનસ્‍પતિઓ અને ઓર્ગેનિક એલિમેન્‍ટ્‍સ સાથે કેવી રીતે જીવવું જોઈએ એ થીમ પર એક બાયોફેશન શો શરૂ થયો […]
Read More

બાલાજી હનુમાનજીને ધનતેરસના ચલણી નોટોનો શણગાર

લોગવિચાર : આજે ધનતેરસના દિવસે ભુપેન્દ્ર રોડ પર આવેલ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને ચલણી નોટોનો શણગાર કરાયો છે. આજે રાત સુધીમાં હજારો ભકતો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવશે. બાલાજી હનુમાનજી મંદિરના મહંત શ્રી વિવેકસાગર સ્વામી તથા સંતશ્રી મુનિવત્સલ સ્વામીના માર્ગદર્શન હેઠળ સેવકો કાર્યરત છે.
Read More
1 78 79 80 81 82 132