લોગવિચાર : જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં સોમવારે એક એન્કાઉન્ટર (અખનૂર ટેરર એટેક) દરમિયાન સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુંદરબની સેક્ટરમાં આસન પાસે સવારે આતંકવાદીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કરતાં ભારતીય સેનાના શ્વાન ફેન્ટમનો જીવ ગયો હતો. ફેન્ટમ બેલ્જિયન માલિનોઇસ જાતિનો કૂતરો હતો. તેમનો જન્મ 25 મે 2020 ના રોજ થયો હતો. "અમે અમારા […]
લોગવિચાર : તા.28-10ના સોમવાર આસો વદ અગિયારસ ના દિવસે રમા એકાદશી છે રવિવારે અગિયારસની વૃદ્ધિ તીથી છે અને સોમવારે પણ અગિયારસ છે આથી પંચાંગ પ્રમાણે સોમવારે રમા એકાદશી છે સાથે આ દિવસે વાઘબારસ પણ છે આથી આ દિવસે રમા એકાદશી અને વાઘ બારસ બંને તહેવાર સાથે ઉજવાશે. આ દિવસ થી દિપાવલી ના મહાપર્વની શરૂઆત થશે. […]