શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગની યાત્રા ભારત ગૌરવ ટ્રેન કરાવશે

યાત્રાળુઓને પ્રથમ વખત IRCTC દ્વારા માસિક હપ્તામાં ટિકિટની ચુકવણીની સુવિધા
Read More

બાંગ્લાદેશમાં બળવા પછી ઘૂસણખોરી રોકવા માટે સરહદ પર ભારતીય સુરક્ષા દળોની સતત તકેદારી

BSF દ્વારા બોર્ડર એલર્ટ જારી : સરહદી રાજ્યોમાં સાવચેતી : જમાત-ઉલ-મુજાહિદ્દીનના આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરીની આશંકા
Read More

મુંબઈમાં વાહનોની સંખ્યા 48 લાખથી વધુ છે, 60 ટકા ટુ-વ્હીલર છે

વાહન શેરીંગ કરીને તેમજ મેટ્રો અને સિટી બસ વધારવાથી ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે : નિષ્ણાતો
Read More

બાંગ્લાદેશમાં હિંસા : ભારતની અર્થવ્યવસ્થાને પણ અસર કરશે: કપડાં સહિતની ચીજવસ્તુઓ વધુ મોંઘી થઈ શકે છે

ભારત બાંગ્લાદેશમાંથી માત્ર કાપડ જ નહીં પણ જ્યુટ, રબર, ખાદ્યતેલ અને વનસ્પતિ તેલની પણ આયાત કરે છે.
Read More

તામીલનાડુમાં એલિયનનું મંદિર: પૂજા - અર્ચના અને આરતી પણ થાય છે

લોગ વિચાર : ‘શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર.’ માતરીસાહેબે આ શેરમાં આસ્થા રાખવા માટે પુરાવાની જરૂર ન હોવાનું કહ્યું છે, પરંતુ તામિલનાડુના સાલેમ જિલ્લા સ્થિત મલ્લામુપંબટ્ટી ગામમાં આસ્થાનો અતિરેક ગણી શકાય એવું થયું છે. અહીં રહેલા લોગનાથને ગામમાં પરગ્રહવાસી એલિયનનું મંદિર બંધાવ્યું છે. લોગનાથન દરરોજ પોતાના એલિયન પ્રભુની પુજા-અર્ચના અને આરતી કરે છે. […]
Read More

ૐ નમ: શિવાયનો મંત્ર વિદેશોમાં પણ ગુંજશે

લોગ વિચાર : હિન્દુ રાષ્ટ્ર અને અખંડ ભારત માટે સંકલ્પબધ્ધ થશે. ભગવત ગીતાજીનો ગ્રંથ, હનુમાન ચાલીસાની પુસ્તિકા તેમજ રામધુન અને ભગવા ધ્વજથી શિવ ભક્તોને સન્માનિત કરાશે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેકટરશ્રીને ગૌવંશને લઈ ઓનલાઈન આવેદન અપાશે. શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના થશે. સમાજમાં ધર્મ […]
Read More

માનવ અંગોનું વહન કરતા વિમાનોને ઉડાનમાં પ્રાથમિકતા આપવામાં આવશે

પ્રથમ વખત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માનવ અંગોના નિર્વિધ્ને પ્રત્યાર્પણને લઈને પરિવહન માટે માર્ગદર્શિકા બહાર પાડી
Read More
1 81 82 83 84 85 113