લોગવિચાર : આવકવેરાનાં જુના કેસોના નિકાલ માટે સરકાર દ્વારા વિવાદ એ વિશ્વાસ સ્કીમ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા તેના માટેની માર્ગદર્શિકા નોંધ જારી કરવામાં આવી છે. 21 જુલાઈ 2024 સુધી સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ, ઈન્કમટેકસ ટ્રીબ્યુનલ, કમીશ્નરો/જોઈન્ટ કમીશ્નર (અપીલ) સમક્ષ કેસ પેન્ડીંગ હોય તેવા કરદાતા જ આ સ્કીમનો લાભ લઈ શકશે.યોજનામાં ડીઆરપી […]
લોગવિચાર : પ્રકાશ પર્વ દિવાળીનો પ્રારંભ તા.૨૭ ઓકટોબરે રહ્યો છે. ત્યારે મ.ન.પા.નાં ફાયર બ્રીગેડ તંત્ર દ્વારા ફટાકડાનાં કારણે આગ-અકસ્માત સર્જાય નહી તેની પુરી તકેદારી રાખવા ફટાકડાનાં વેપારીઓને ફાયર એન. ઓ. સી. (લાયસન્સ) મેળવી લેવા અપીલ કરી છે.ᅠ જે અનુસંધાને આજ દિવસ સુધીમાં ૨૧૨ અરજીઓ આવી છે. જેમાં ૬૭ મંજુર કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં થતા […]
લોગવિચાર : ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેની વિસ્તરણની યોજનાને આગળ ધપાવી છે અને આજથી આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંશબોલે ત્રણ દિવસમાં જામનગરના પ્રવાસે છે અને તેઓ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક લઇ રહ્યા છે. તે સમયે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત તા.18થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તા.17ના સાંજે સુરત પહોંચશે અને બે દિવસ […]
લોગવિચાર : આસો સુદ આઠમને શુક્રવાર ૧૧ ઓક્ટોબરના દિવસે આઠમ તિથિ છે હવનાષ્ટમી છે પરંતુ શુક્રવારે બપોરે ૧૨.૦૭ કલાક સુધી આઠમ તિથિ છે પરંતુ ખાસ કરીને નૈવેદ્યમાં ઉદીયાત તિથિનું મહત્વ વધારે છે આથી આ દિવસે આખો દિવસ તથા રાત્રે જે લોકોને નૈવેદ્ય તથા હોય તેઓને કરી શકાશે. નોમના નિવેદ કયા દિવસે અને ક્યારે કરવા : […]