રામ મંદિર પરિસરમાં પણ ભવ્ય દિપોત્સવ યોજાશે : મંદિરના પરિસરને રંગોળીથી શણગારવામાં આવશે

રામ મંદિર પરિસરમાં પણ ભવ્ય દિપોત્સવ યોજાશે : મંદિરના પરિસરને રંગોળીથી શણગારવામાં આવશે
Read More

બપોર બાદ રાજકીય સમ્માીન સાથે અંતિમ સંસ્કાણર

રતન ટાટાના નિધનથી ઉદ્યોગથી માંડીને રાજનીતિ, મનોરંજન અને ખેલજગતમાં શોકનો માહોલ : અમિત શાહથી માંડીને અનેક દિગ્ગ જો રહ્યા હાજર : અંતિમ દર્શન માટે લોકો ઉમટયા : મરિનડ્રાઇવ રોડ બંધ : મહારાષ્ટ્ર્ અને ઝારખંડમાં એક દિવસીય રાજકીય શોક
Read More

નવરાત્રિમાં ઠંડીને બદલે ભારે ગરમીઃ 37.6 ડિગ્રી

ગઈકાલે સમગ્ર દેશમાં કચ્છ સૌથી ગરમ : ભારે ગરમીનો અહેસાસ : મોડી રાત્રે પણ ટાઢક થતી નથી
Read More

ડુંગળી-ટામેટા-બટાકાના ભાવ આસમાને : ગૃહિણીઓ પરેશાન

રસોડાની શાન એવી આ ‘ત્રિપુટી'ના બેફામ ભાવવધારાથી સામાન્યશ માણસોના બજેટ ખોરવાયા : સારા ટામેટાં 140થી 200 કિલો : ડુંગળી 80 કિલો: બટાકા 50થી 55: શું ખાવું? સર્વત્ર પુછાતો સવાલ
Read More

હવે સુરતના માંગરોળમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

રેન્જ આઈજી સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા : આરોપીઓને પકડવા ડોગ સ્કવોડ સહિતની મદદ: સગીરાના મિત્રને માર મારી ભગાડી દેવાયા બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું
Read More

ગુજરાતમાં કારના વેચાણમાં 29 ટકા અને ટુ-વ્હીલરના વેચાણમાં 35.8 ટકાનો ઘટાડો

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ ઘટાડો શ્રાધ્ધ અને ભારે વરસાદનાં કારણે થયો
Read More

વડોદરામાં સગીરા પર સામૂહિક બળાત્કાર કરનાર 3 વિધર્મી સહિત 5 આરોપીઓની ધરપકડ

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીર બાળકી પર સામૂહિક બળાત્કાર ગુજારનાર પાંચેય આરોપીઓને વડોદરા શહેર પોલીસે ઝડપી લીધા છે.
Read More

ગર્ભ સંસ્કાર એટલે એક વિજ્ઞાનના સુત્ર સાથે સુરતમાં સેમિનારનું આયોજન

પ. પૂજ્ય આ. ભ. રાજહંસસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ધર્મનગરી સૂરત મધ્યે વેસુમાં રાજાવિહાર તપાગચ્છ સંઘમાં આજે એક ગર્ભ સંસ્કાર માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ. પૂ. આ. ભ. રાજહંસસૂરીશ્વરજી મ.સા.એ ગર્ભ સંસ્કાર ઉપર ખૂબ સરસ પ્રકાશ પ્રવચનના માધ્યમ દ્વારા પાડ્યો. આજે ગાંધી જયંતિ નિમિત્તે સૌ પ્રથમ સાહેબજીએ ગાંધીજીને યાદ કરીને તેમના દ્વારા લખાયેલ 'સત્યના […]
Read More

ઉત્તર પ્રદેશમાં ફુગ્ગા ફુલાવતી વખતે ફાટેલા બલૂનના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત

લોગવિચાર : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં ત્રણ વર્ષની સાઇરા નામની બાળકીનું ફુગ્‍ગો ફુલાવતી વખતે ફૂટેલા ફુગ્‍ગાના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જવાને કારણે મળત્‍યુ થયું હતું. આ ઘટના ગંગાનગરના લાલ ગોપાલગંજમાં બની હતી. સાઇરા તેના દાદાના ઘરે આવી હતી અને દાદાએ ખરીદીને આપેલા ફુગ્‍ગા તે ફુલાવી રહી હતી. એક ફુગ્‍ગો ફુલાવતી વખતે એ ફૂટયો હતો અને એના […]
Read More

છત્તીસગઢમાં 40 નક્સલવાદીઓને ઠાર કર્યા બાદ CMએ કહ્યું- નક્સલવાદનો ખાત્મો એ અમારું લક્ષ્ય

એન્કાઉન્ટરમાં 400 જેટલા જવાનોએ નક્સલવાદીઓને ઠાર કર્યા, જેમાં 28 મૃતદેહો મળ્યા : અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું- અમે માર્ચ 2026 સુધીમાં દેશને લાલ આતંકથી મુક્ત કરીશું
Read More
1 82 83 84 85 86 132