સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતમાં વરસાદની સટાસટી યથાવત : 2 થી 11 ઈંચ

કલ્યાણપુરમાં 11, માણાવદરમાં 10, વિસાવદરમાં 9, કેશોદ-પલસાણામાં 7.5, બારડોલી-કપરાડામાં 7, દ્વારકામાં 6.5, માળીયાહાટીનામાં 6.5, ઉપલેટામાં 6, જામજોધપુર પંથકમાં 6 ઈંચ, રાણાવાવ-જી.જી.માં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
Read More

20 ટકા ભારતીય પરિવારો શેરબજારમાં રોકાણ કરે છે

કોવિડ પીરિયડથી આ ટ્રેન્ડ વધ્યો છે અને સતત વધી રહ્યો છે
Read More

ચાંદીપુરાના 88 કેસ ગુજરાતમાં નોંધાયા : 36ના મૃત્યુ : તંત્ર એક્શનમાં

1,36,706 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડર નો છટકાવ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ ચાંદીપુરાના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી
Read More

શા માટે કાચબો કવચમાં છુપાયેલ રહે છે ?

તમે બાળપણમાં કાચબા અને સસલાની વચ્ચેની રેસની વાર્તા તો સાંભળી જ હશે. કાચબા વિશે વધુ માહિતી મેળવીએ.
Read More

કેરળમાં નિપાહ વાયરસથી સંક્રમિત યુવકનું મોત: કેન્દ્ર એલર્ટ : એડવાઈઝરી જારી

નિપાહના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે દિલ્હીથી એક ટીમ કેરળ મોકલી છે જે વાયરસની વધુ તપાસ માટે કેરળમાં તૈનાત રહેશે.
Read More

ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે બાળકોમાં ચાંદીપુરા વાઇરસ સૌથી વધુ ફેલાય છે : 75 ટકા કિસ્સાઓમાં બાળકો મૃત્યુ પામે છે

બાળકોમાં લક્ષણો દેખાય કે તાત્કાલિક તબીબી સહાય મેળવો : પાણી ભરાયેલા વિસ્તાર પર દવાનો છંટકાવ કરો
Read More

ગુજરાત 678 ડોલ્ફિનનું ઘર બન્યું: બે વર્ષમાં વસ્તી 200 ટકા વધી

ઓખા - મીઠાપુરમાં બોટમાંથી 'ડોલ્ફિન દર્શન' શરૂ કરવાથી પ્રવાસીઓ આકર્ષિત થશે!
Read More

HIVના ઈલાજ માટે રસીનું ટ્રાયલ સફળ, વૈજ્ઞાનિકોનો દાવો - માત્ર 2 ડોઝમાં જ AIDSનો ઈલાજ

લોગ વિચાર : HIV Vaccine Trial Successful : HIV એક અસાધ્ય રોગ છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. આ ચેપ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને ધીમે ધીમે તેનો સંપૂર્ણ નાશ કરે છે. જેના કારણે વ્યક્તિ વારંવાર બીમાર પડવા લાગે છે અને નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે. પરંતુ હવે […]
Read More

સુરત બાદ ભાવનગરમાં એમેઝોન પર નકલી કોસ્મેટિક સામાન વેચતી ફેક્ટરી ઝડપાઈ

3.50 લાખની કિંમતના સાબુ વેચાયા : વેબસાઈટ પર ઘણો સામાન વેચાયો : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મેઘદૂત સોસાયટીમાં દરોડા પાડ્યા
Read More
1 85 86 87 88 89 113