આ વર્ષે શ્રાદ્ધ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે : પૂનમ તિથિનું શ્રાદ્ધ અમાસના દિવસે જ કરવું યોગ્ય ગણાશે

લોગવિચાર : આ વર્ષે શ્રાદ્ધ પક્ષ ની શરૂઆત તારીખ 18 સપ્ટેમ્બર થી શરૂ થશે આ વર્ષે પૂનમના દિવસે એકમ તિથી નો ક્ષય છે આથી પૂનમના દિવસે એકમ તિથિ નુ શ્રાદ્ધ છે લોકો રિવાજ પ્રમાણે પૂનમ તિથિનો શ્રાદ્ધ પૂનમના દિવસે કરતા હોય છે પરંતુ આ વર્ષે 18 સપ્ટેમ્બર બુધવારે સવાર 8.04 કલાક સુધી જ પૂનમ તિથિ […]
Read More

ભારતની પ્રથમ 'વંદે મેટ્રો'નું નામ બદલીને 'નમો ભારત રેપિડ રેલ' રાખવામાં આવ્યું

વંદે મેટ્રો અમદાવાદથી 5 કલાક 45 મિનિટમાં ભુજ પહોંચશેઃ ટોપ સ્પીડ 110 કિ.મી
Read More

અક્ષય કુમાર તેલુગુ ફિલ્મ 'કનપ્પા'માં શિવની ભૂમિકા ભજવશે!

તેલુગુ એક્ટર વિષ્ણુ મંચુએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે
Read More

હવે દેશમાં સાયબર ફ્રોડ સામે વિમા સુરક્ષા કવચ મળશે

ભારતમાં પ્રથમ વખત પોલિસી લોન્ચ : પ્રીમિયમ પણ ઓછું : સામાન્ય શ્રેણી પણ આવરી લેવામાં આવશે
Read More

હવે હવામાન માટે Chat GPT જેવી એપ તૈયાર કરવામાં આવશે

ભારતીય હવામાન વિભાગ માટે રૂ.2 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું: ક્લાઉડ સીડિંગ અને ક્લાઉડ મોડિફિકેશન દ્વારા પણ વરસાદને નિયંત્રિત કરી શકાશે
Read More

એર ટેક્સી ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે : PM મોદી

ઉડાન યોજના હેઠળ 1.40 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી
Read More

'ખતરનાક' બોડીબિલ્ડર ઇલ્યા ગોલેમનું 36 વર્ષની વયે અવસાન

ઇલ્યા ગોલેમ યેફિમચેક વિશ્વભરમાં પ્રખ્યાત હતા: કોઈપણ બોડીબિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો ન હતો
Read More

સરકારના તમામ પ્રયાસો છતાં ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો નથી

સરકારી એજન્સી NAFED અને NCCF મોબાઈલ એપ દ્વારા સસ્તી ડુંગળી વેચી રહી છે
Read More

ભગવાન ગણેશને એકદંત કેમ કહેવામાં આવે છે?

લોગવિચાર : ગજાનન શ્રીગણેશ એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. ગણપતિ બાપ્પા એકદંતા તરીકે પણ ઓળખાય છે, ત્યારે આજે અમારે આપને જણાવવી છે ગજાનનના તૂટેલા દાંતની કથા. કેટલીક લોક મુખે ચર્ચાતી, તો કેટલીક કથાઓનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. આવો જાણીએ ગણેશજીના એકદંતા બનવાની મુખ્ય ત્રણ […]
Read More

દર મહિને ગુજરાતમાં 10,000 થી વધુ લોકો સાયબર ફ્રોડનો શિકાર

જો છેતરપિંડી થયાના પાંચ કલાકમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તો રિકવરીની શક્યતાઓ વધી જાય છે
Read More
1 86 87 88 89 90 132