જાણો ગણપતિ બાપાની સ્થાપનાનો સમય

પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની યોગ્ય તિથિ માટે ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૂર્યોદય સમયે હોવી જોઈએ.
Read More

કચ્છના નાના રણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રણલોંકડીની સંખ્યા ચાર ગણી થઈ છે, જે અગાઉ 40 થી 50 હતી તે હવે 200 થી વધુ

લોગવિચાર : કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. હાલમાં આ પ્રાણીઓનો સંવનન કાળનો સમયગાળો હોઈ રણ પ્રવાસીઓ માટે ચાર મહિનાઓ પુરતું બંધ છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગણી વધીને 200થી પણ વધુ સંખ્યામાં હોવાનું […]
Read More

દિવાળી પછી રાજયમાં ચૂંટણીનો માહોલ ફરી જામશે : 27 ટકા OBC અનામતનું જાહેરનામું પ્રસિધ્ધ

ચૂંટણી પંચ હવે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં નવા વોર્ડ બનાવવાની કામગીરી હાથ ધરશે : નવેમ્બર પછી ચૂંટણીના પડઘમ વાગશે.
Read More

ડુંગળીના ભાવ ફરી રડાવશે

આગામી દિવસોમાં ભાવમાં વધારો થવાની સંભાવના
Read More

ઇન્સ્ટાગ્રામમાં ટાઇપિંગ હવે નવી સ્ટાઇલમાં કરી શકાશે

કેનવા જેવી ફોટો એડિટિંગ માટે નવી ઈફેક્ટ્સ અને ફીચર્સ પણ હશે
Read More

જૈનોના પવિત્ર તીર્થ સમેત શિખરજીને બચાવવા સુશ્રાવિકા છેલ્લા 30 વર્ષથી અઠ્ઠમ તપ કરતા

4 તારીખે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણીઃ દર્શનાબહેન 11 હજારથી વધુ વખત યાત્રા કરી ચુક્યા છે.
Read More

છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં દર અઠવાડિયે પાંચ બળાત્કાર - હત્યા

2017 થી 2022 સુધી કુલ 1551 ઘટનાઓ : ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 280 કેસ : ટ્રાયલ પેન્ડિંગ કેસોમાં 132 ટકાનો વધારો : માંડ 65 ટકા કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટ્યા
Read More

ગણેશ ચતુર્થીના અવસરે ભારતીય રેલ્વે 300થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

હવે ભીડ જોઈને રેલવેએ આ ટ્રેનોની સંખ્યા વધારીને 342 કરવાનો નિર્ણય લીધો છે
Read More
1 89 90 91 92 93 132