ખાવા પીવાના શોખીન સુરતીઓને હવે તેમના ઘર આંગણે કચ્છની ખારેકનો સ્વાદ મળશે
લોગ વિચાર : ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓને હવે કચ્છ.ની પ્રખ્યાુત ખારેક સુરતના આંગણે સ્વાકદ માણવા મળશે. સુરત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અને કચ્છખના પ્રાક્રિત ફાઉન્ડેાસન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડુત FPO) દ્વારા સુરતના આંગણે કચ્છીે ખારેકના વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યુંમ છે. કચ્છટના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં પોતાની આવી અવનવી ખારેકો લઇ અને અંદાજીત ૨૩ […]
Read More