ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રી રમેશભાઈનું દુઃખદ અવસાન

લાંબા સમયથી ડાયાલિસિસ પર રહેલા 72 વર્ષીય રમેશભાઈએ આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Read More

દેશભરના તબીબો આક્રોશ સાથે હડતાળ : તબીબી સેવા ઠપ્પ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહવાન પર તબીબોએ તબીબી સેવાઓનો બહિષ્કાર કર્યો : ઈમરજન્સી સેવાઓ ચાલુ : હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે ઘડવામાં આવેલા કાયદાનું કડક પાલન કરાવવા ડોક્ટરોની માંગ
Read More

સ્વદેશી રસી ડેન્ગ્યુને હરાવશે ! ભારતની પ્રથમ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ

રોગચાળાનો અંત! ડેન્ગ્યુની રસી ટૂંક સમયમાં આવી શકે છે: પંડિત ભગવાન શર્મા મેડિકલ સાયન્સમાં ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની પ્રથમ રસી એક વ્યક્તિને આપવામાં આવી : ટ્રાયલ હવે 18 રાજ્યોમાં હાથ ધરવામાં આવશે : કાર્યક્રમમાં 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો
Read More

અગ્નિ મિસાઈલના પ્રણેતા તરીકે જાણીતા મિસાઈલ વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું નિધન

લોગ વિચાર : જાણીતા મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમને અગ્નિ મિસાઈલના પ્રણેતા તરીકે ઓળખવામાં આવતા હતા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ જણાવ્યું કે વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું હૈદરાબાદમાં અવસાન થયું. રામ નારાયણ અગ્રવાલ ‘અગ્નિ મેન’ તરીકે જાણીતા હતા ડો.રામ નારાયણ અગ્રવાલે દેશમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ […]
Read More

IMA દ્વારા 17 ઓગસ્ટે દેશવ્યાપી હડતાળની જાહેરાત

આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને ઈમરજન્સી વોર્ડમાં તબીબી કામગીરી પણ ચાલુ રહેશે
Read More

સૌરાષ્ટ્ર-કચ્છ બાદ દક્ષિણ ગુજરાતના નવસારીના કાંઠેથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

લોગ વિચાર : સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠેથી માદક પદાર્થો ઝડપાવાનો સિલિસિલો શરૂ થયો હોય તેમ વલસાડ બાદ હવે નવસારીમાંથી 30 કરોડનું ડ્રગ્સ પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી એક કિલોના એક એવા 50 પેકેટ રેઢા મળી આવ્યા હતા. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના […]
Read More

લ્યો બોલો!: સુરતમાં સરકારી મિલકતો પણ સલામત નથી : ટ્રાફિક સિગ્નલ પર લગાવેલી 51 બેટરી ચોરાઈ

ચોરોએ તમામ બેટરી ડીલરોને વેચી દીધી : કતારગામ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી
Read More

4 મહિનામાં 7000 કરોડની સાયબર ફ્રોડ : ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારની ભલામણ

માત્ર OTP આધારિત ચુકવણીને બદલે, વધારાની ચકાસણીનો નિયમ આવશે. સાયબર ગુનેગારોએ ચાર મહિનામાં 7.40 લાખ લોકોને ટાર્ગેટ કર્યા; ‘ડિજીટલ એરેસ્ટ’ દ્વારા 120 કરોડ ખંખેર્યા
Read More

PMએ આજે 11મી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો : બાંગ્લાદેશ હિંસા પર પહેલીવાર બોલ્યાલ : હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો

વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અને મંદિરોની તોડફોડ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લાલ કિલ્લા પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો.
Read More

ક્લાઈમેટ ચેન્જના કારણે થયેલા વિનાશથી વૈજ્ઞાનિકો થાક અને પીડા અનુભવે છે

'નેચર' પત્રિકામાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ વૈજ્ઞાનિકો રોજિંદા કાર્યોમાં ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
Read More
1 95 96 97 98 99 132